Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવાદિ હાસ્ય રૂપ કીડા વિગેરે પણ કરતા નથી, “જાવાસ વેળ” માણવક ચે યસ્તંભની પૂર્વદિશાએ સુધર્મસભામાં “વીજ્ઞાસા સારવાર પરિવાર સહિત ભદ્રાસનાદિ પરિવાર સાથે સિંહાસને કહેલા છે. “qદવરિપમેળે પશ્ચિમ દિશામાં “બિઝadળો’ શય્યાસ્થાન છે. અહીયાં તેનું વર્ણન કરી લેવું જોઈએ એ વર્ણન દેવીના વર્ણન ધિકારથી સમજી લેવું. ‘સળિ જ્ઞા ઉત્તરપુરસ્થિને રિસીમા' શયનીયના ઈશાન કોણમાં “હુમfહવજ્ઞયા’ બે મુદ્રકનાના મહેન્દ્રવજ કહેલ છે. એ બન્નેનું માપ મહેન્દ્રવજની સરખું છે. અર્થાત્ સાડા સાત જન પ્રમાણ ઉંચા અર્ધા કેસ જેટલા ઉધ–બાહલ્યવાળા છે.
શંકા–જે એ બેઉ મહેન્દ્રવજ સરખા છે તે તેને મહેન્દ્રધ્વજ સરખા કહેવા જોઈએ. તેથી અહિયાં શુદ્ર એ વિશેષણનીશી આવશ્યક્તા છે?
ઉત્તર- અહીંયાં મણિપીઠિકા રહિત હોવાથી ક્ષુદ્રત્વ છે. પ્રમ ણથી ક્ષુદ્રત નથી, તેથી એવું સમજવું કે બે યેાજનની પીઠિકાની ઉપર રહેવાથી પહેલા મહેન્દ્રવજ મહાન છે. એ અપેક્ષાએ આ બન્નેને શુદ્ર કહેવા જોઈએ એજ સૂત્રકાર કહે છે –“જિઢિયાવળા નહિં ક્ષયજમાના મણિપીઠિકા વિનાના અને મહેન્દ્રવજના પ્રમાણથી યુક્ત છે. તે સિં" એ એક એક રાજધાનીના શુદ્ર મહેન્દ્રધ્વજ “ગવરેf” પશ્ચિમ દિશામાં “વો બ્રાઝા ચપ્પલ નામના “વફળોના આયુધ કષ–ભંડાર કહેલ છે. “તથળ' એ પ્રહ ણ કષમાં “હવે શઝિદ ચાખામોરવા પરિઘ રત્ન વિગેરે ‘ના’ યથાવત્ પ્રહરણ વિગેરે વિદંતિ રાખેલ છે. પુષ્કાળ વિંએ સુધર્મસભાની ઉપર “બpદ મંત્રા' આઠ આઠ મંગલ દ્રવ્ય છે જે આ પ્રમાણે છે.–સ્વસ્તિક ૧ શ્રીવત્સ ૨ નંદિકાવત ૩ વર્ધમાનક ૪ ભદ્રાસન ૫ કલશ ૬ મત્સ્ય ૭ દર્પણ ૮ રાખેલ છે. તથા અનેક સહસ્ત્ર પત્ર હાથમાં ધારણ કરેલ, સર્વ રત્નમય વિગેરે તેનું તમામ વર્ણન રાજપ્રશ્નીય સૂત્રના ૧૪માં સૂત્રમાંથી સમજી લેવું,
સુધર્મ સભામાં બીજું શું છે? એ વાત કહે છે. “તેfસળ’ એ સુધમ સભાના ઉત્તર પુજાિમે ઈશાન કેણમાં ‘‘સત્તાવાળા બે સિદ્ધાયતને કહેલા છે. “સ રેક એજ સુધર્મ સભામાં કહેલ સઘળે પાઠ “ગિનઘરાળ વિ' જીન ગ્રહને પણ કહી તે જોઈએ તે પાઠ આ પ્રમાણે કહેલ છે. તે સિદ્ધાચચળા અદ્યતેરસ વોયરું મારામેળ છાશોના વિમvi Mવનોચાડું 3ૐ ૩૨ ગળામણથસનિવિદા’ એ સિદ્ધાયતન સાડા બાર એજનના આયામવાળું છે. એક કોસ અને છ જનના વિષ્કલવાળું છે, નવ જન ઉંચું છે. અનેક સેંકડો સ્તંભેથી યુક્ત છે. જે રીતે ધર્મસભાના પૂર્વ, દક્ષિણ, અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજાઓ છે. તેની આગળ મુખ મંડપ તેની આગળ પ્રેક્ષા મંડપ તેની આગળ સૂપ તેની આગળ ચૈત્ય વૃક્ષ તેની આગળ મહેન્દ્રવજ તેની આગળ નંદા પુષ્કરિણી કહેલ છે. તે પછી સભામાં છ હજાર અને ગુલિકા છ હજાર ગેમાનસી કહેલ છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૬૭