Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચિત્રકૂટ વક્ષસ્કાર કા નિરૂપણ આ કછ વિજય ચિત્રકૂટ, વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલ છે. એથી હવે તે ચિત્રકૂટ વક્ષસ્કારનું કથન સ્પષ્ટ કરવામાં આવે છે
'कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे' इत्यादि
ટીકાથ–ગૌતમે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે “દિ ણં મત ! સંયુદ્દીરે ધીરે મા જિરે જાણે છે ભદત! જબુદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ‘ચિત્તડે નામં વાવાTદનg guત્ત’ ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત કયા સ્થળે આવેલ છે? એના ઉત્તરમાં प्रभु ४३ छ-'गोयमा! सीआए महाणईए उत्तरेणं णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं कच्छविजयस्स पुरथिमेणं सुकच्छविजयस्स पच्चत्थिमेणं एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे ચિત્તડે નામ વલાદગg go” હે ગૌતમ ! સીતા મહાનદીની ઉતર દિશામાં નીલ વન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં કચ્છ વિજયની પૂર્વ દિશામાં અને સુકચછ વિજયની પશ્ચિમ દિશામાં જંબુદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે. “ઉત્તરવાાિચ જાળવણીળિિરઝvળે આ પર્વત ઉતરથી દક્ષિણ સુધી દી છે તેમજ પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તર્ણ છે. “ોસ્ટર વોયસદરહું पंचय बाणउए जोयणसए दुण्णिय एगूणवीसइभाए जोयणस्स आयामेणं पंच जोयणसयाई વિશ્વમેળે” એનો આયામ ૧૬૫૨ જન જેટલું છે અને ૫૦૦ એજન જેટલે એને વિષ્ઠભ છે. રીઢવંતવાસદરવચળ તાર જોવાયારું યુદ્ધ વરાળ રસ્તા
૩મચારું ૩૪ત્ર નીલવન્ત વર્ષધર પર્વતની પાસે એ ચાર એજન જેટલી ઊંચાઇવાળો છે તેમજ આને ઉદ્વેધ ચારસો ગાઉ જેટલું છે. એને જે વિષંભ પાંચસો
જન જેટલું કહેવામાં આવેલ છે તે આ પ્રમાણે કહેવામાં આવેલ છે. જંબુદ્વીપનું પરિ માણુ એક લાખ જન જેટલું કહેવામાં આવેલ છે તેમાંથી ૯૬૦૦૦ બાદ કરીએ તે ૪૦૦૦ શેષ રહે છે. દક્ષિણ ભાગમાં આઠ વક્ષસ્કાર પર્વતે આવેલા છે અને ઉત્તર ભાગમાં આઠ વક્ષસ્કાર પર્વતે આવેલા છે. ૪૮૮૦ માં આઠને ભાગાકાર કરીએ તે ૫૦૦ આવે છે. એ જ દરેકે દરેક વક્ષસ્કાર પર્વતને વિઝંભ છે એ વિદેહમાં વિજયાનન્તર નદી મુખ, વન, મેરૂ વગેરેને બાદ કરીને અન્યત્ર સર્વ સ્થળે વક્ષસ્કાર પર્વત પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે અને સમાન વિખંભાળે છે. આમ આ વિખંભનું પરિણામ છે. ૧૬ વિજયને વિસ્તાર ૩૫૪૦૫ છે. ૬ અનન્તર નદીઓને વિસ્તાર ૭૫૦ છે. મેરુને વિસ્તાર અને પૂર્વ પશ્ચિમવતી ભદ્રશાલ વનને આયામ-વિસ્તાર ૫૪૦૦૦ છે. બને મુખ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭