Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફૂટ ૪, સુરાદેવી કૂટ પ, રક્તાદેવી ફૂટ ૬, ૧૯મી ફૂટ ૭, રક્તાવતી ફૂટ ૮, ઈલાદેવી ફૂટ-૧, એરવત કૂટ–૧૦ અને તિગિ૭ ફૂટ એમાં જે સિદ્ધાયતન ફૂટ કહેવામાં આવેલ છે તે આ પર્વતની પૂર્વ દિશામાં આવે છે. શિખરી વર્ષધર પર્વતના નામથી પ્રસિદ્ધ દ્વિતીય ફૂટ છે. હૈદણ્યવત ક્ષેત્રના દેવને તૃતીય ફૂટ છે. સુવર્ણ ફૂલા નદીની દેવીને ચતુર્થ ફૂટ છે. સુર દેવી નામક દિકુમારીનો પંચમ ફૂટ છે. રક્તાવન ફૂટનું નામ રસ્તા ફટ છે. આ ષષ્ઠ ફૂટ છે. પુંડરીક હદની દેવીને સક્ષમ કૂટ છે. રક્તવતી નદીને જે પરાવર્તન કૂટ છે, તે અષ્ટમ કૂટ છે ઈલાદેવી નામની દિકુમારીને નવમ કૂટ છે. ઐરાવત ક્ષેત્રના અધિપતિ દેવને દશમ કૂટ છે તથા તિગિ૭ હદ દેવને અગિયારમે ફૂટ છે. “દવે વિ પણ વંજશરૂચ ૨૪૬ળો ૩ત્તi” એ બધા કૂટ ૫૦૦, ૫૦૦ એજન પ્રમાણવાળા છે. એમના દેવેની રાજધાનીઓ પોત-પોતાના કૂટની ઉત્તર દિશામાં આવેલી છે. “રે í મંતે ! પર્વ ગુરચરુ સિરિવારપત્રg' હે ભદંત ! એ શિખરી વર્ષધર પર્વત એવું નામ શા કારણથી પડ્યું છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-નો મા ! લિિિા વાહનવ્વા ફૂડ ઉત્તરસંડાળકિયા સવાયામયા વિદી ૧ રૂથ સેવે વૈવે વાર રિવર હે ગૌતમ! આ શિખરી નામક વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન વગેરે સિવાય અન્ય કેટલાક વૃક્ષોના આકાર જેવા કૂટ છે. સર્વાત્મના રત્નમય છે. એથી એનું નામ “શિખર એવું પડયું છે. આ કથનથી અન્ય વર્ષધર પર્વતેથી એની ભિન્નતા પ્રકટ કરવામાં આવેલી છે. નહિંતર કટવ હોવાથી અન્ય પર્વતમાં પણ શિખરી પદ વાસ્થતા આવી જતી. અથવા શિખરી નામક દેવ અહીં રહે છે. આ દેવ મહદ્ધિક વગેરે વિશેષણે વાળે છે તથા એનું આયુષ્ય એક પાપમ જેટલું છે. અષ્ટમ સૂત્રમાંથી અહીં મહદ્ધિક અને પાપમની મધ્યમાં આવેલા વિશેષણને સંગ્રહ જાણ જોઈએ. એ બધાં કારણોને લીધે એનું નામ “શિખરી એવું કહેવામાં આવેલું છે. “fe í મંતે ! વંjી વીવે ઘણાવા મં વારે guત્ત' હે ભદંત! આ જ બુદ્વીપ નામક દ્વીપમાં એરાવત નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે? એના જવાબમાં પ્રભુ કહે છે. “નોરમા ! સિરિરસ ઉત્તળું ઉત્તરસ્ત્રાઇસમુદ્ર ળેિ પુસ્થિમજીવનसमुदस्स पच्चत्थिमेणं पच्चस्थिमलवणसमुदस्स पुरथिमेणं एत्यणं जंबुद्दीवे दीवे एरावए णामं જાણે પૂomત્તે’ હે ગૌતમ! શિખરી વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તથા ઉત્તર દિગ્ય લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં, પૂર્વ દિગ્ગત લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિગ્વતી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબુદ્વીપ નામક દ્વીપમાં એરવત નામક ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર “agયદુ વંટાયદુ પર્વ નવ મરદરત વત્તબ્ધયા સજ્જૈવ તથા નિરવના છેવા સ્થાણુ બહુલ છે. કંટક બહુલ છે. એ પ્રમાણે જે વક્તવ્યતા પૂર્વે ભરત ક્ષેત્રના વર્ણન પ્રકરણમાં કહેવામાં આવેલી છે, તે પ્રમાણે જ બધી વક્તવ્યતા પૂર્ણ રૂપમાં અહીં પણ જાણી લેવી જોઈએ. કેમકે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રનું વર્ણન એક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૫