Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
याणं सत्तण्हं अणीयाहिवईणं चउण्हं चउरासीणं आयरक्खदेवसाहरसीणं अण्णेसिंच बहण સોમવાવવાની માળિયા વાળ ૨ રેવળ જે તે ઈન્દ્ર પિતાના સૌધર્મ દેવલોકમાં રહીને ૩૨ લાખ વિમાને, ૮૪ હજાર સામાનિક દે, ૩૩ ત્રાયઅિંશ–દેવે, ચાર લેકપલે, સપરિવાર આઠ અગ્ર મહિષીઓ, ત્રણ પરિષદાઓ, સાત સૈન્ય, સાત અનીકાધિપતિઓ, ચાર ચોર્યાસી હજાર એટલે કે ૩૩૬૦૦૦ આત્મરક્ષક દેવ, તથા અનેક સૌધર્મ ક૯૫વાસી વૈમાનિક દેવ અને દેવીઓ “દેવર, રેવરઘં, સામિત્તે, મટ્ટિરં, મહત્તા બળાતળાવયં મળે પળે” ઉપર આધિપત્ય, પૌર પત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ અને આશ્વર સેનાપતિત્વ કરતે, તેમને પોતાના શાસનમાં રાખો. “શા ह्यणट्टगीय वाइयतंतीतलतालतुडियधणमुअंगपडुप्पडहवाइयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणे
વિદારુ નાયગીત વગેરેમાં વગાડવામાં આવેલાં તંત્રી-તાલ વગેરે અનેક વાદ્યોના મધુર સ્વરેને સાંભળતે દિવ્ય ભેગોનો ઉપભોગ કરતે રહેતે હતો. “તળ તપ્ત सक्कस्स देविंदस्स देवरण्णो आसणं चलइ, तएणं से सक्के जाव आसणं चलिअं पासइ પાલિત્તા શોહિં પરંગ આટલામાં તે દેવેન્દ્ર દેવરાજનું આસન કંપાયમાન થયું. પિતાના આસનને કંપાયમાન થતું જોઈને તે શકે પિતાના અવધિજ્ઞાનને વ્યાવૃત કર્યું, “પવિત્તા મા તિથવ ગોહિબા ગામો' અવધિજ્ઞાનને વ્યાવૃત કરીને તેણે તીર્થકરને જોયા. 'आभोइत्ता हट तुट्ठ चित्ते आणदिए, पीइमणे, परमसोमणस्सिए, हरिसक्सविसप्पमाणहियए धाराहयकयंबकुसुम चंचुइय उसविय रोमकूवे वियसिय वरकमलनयणवयणे' नछन ते
૧ યથાસ્થાન એ વાજીંત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે.
હૃષ્ટ-તુષ્ટ અને ચિત્તમાં આનંદ યુકત થયે, તે પ્રીતિયુફત મનવાળો થા. તે પરમ સૌમનસ્થિત થયે, હર્ષાવેશથી જેનું હૃદય ઉછળવા લાગ્યું છે, એ તે થે, મેઘધારાથી આહત કદંબ પુપની જેમ તેના રમકૃપે ઊર્વમુખ થઈને વિકસિત થઈ ગયા. નેત્ર અને સુખ તેના વિકસિત કમળવત્ થઈ ગયાં. “પઢિચવા સુચિ પૂર મરે તેના શ્રેષ્ઠ કટક, ત્રુટિત, કેયૂર અને મુકુટ ચંચળ થઈ ગયાં કેમકે હર્ષાવેશમાં તેનું આખું શરીર ફડકવા લાગ્યું હતું. “કુંવરું હૃાવિનચછે કાનના કુંડળથી તેમજ કંગત હારથી તેનું વક્ષસ્થળ શોભિત થવા લાગ્યું. “તારું પરુંવમાનઘોરંતમૂસળધરે તેના કાનના ઝૂમખાઓ લાંબા હતા, એથી તેણે કંઠમાં જે ભૂષણે ધારણ કરી રાખ્યાં હતાં તેમનાથી તે ઘર્ષિત થવા લાગ્યા. તાત્પર્ય આ પ્રમાણે છે કે હર્ષાતિરેકથી તેનું શરીર ચંચળ થઈ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૭૫