Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 212
________________ ચૂંટે નૈર્દિક માળાથી કંઠમાં આખદ્ધ થયેલા, ‘૩મુળ્વરુાિળદ્િ' પદ્મ અને ઉત્પલ રૂપ ઢાંકણુથી આચ્છાદિત થયેલા ‘યહ સુકુમાર રિદ્દિદિ'' તેમજ સુન્દર સુકુમાર કરતલેામાં ધારણ કરવામાં આવેલા, 'દુ સ્થેળી સોજિત્રાળ સાળં જ્ઞાવ અટ્ઠ સહસ્સેળ મોમેનાન' ૧૦૦૮ સુવર્ણના કળશથી યાવત્ ૧૦૦૮ માટીના કળશોથી યાવત્ પદ ગૃહીત ૧૦૦૮ ચાંદીના કળશાથી, ૧૦૦૮ મણિએના કળશેાથી, ૧૦૦૮ સુવર્ણ, રુખ્યનિમિ ત કળશોથી, ૧૦૦૮ સુવર્ણ મણિનિતિ કળશૈાથી ૧૦૦૮ રૂપ્ચમણિનિમિ`ત કળશેોથી આમ બધા થઇને ૮૦૬૪ કળાથી નવ સવ્વોદ્દ" સવ્વ મટ્ટિકા ૢ સન્મ अरेहिं जाव सव्वोस हिसिद्धत्थ एहिं सव्विड्ढीए जाव रवेणं महया २ तित्थयराभिसेएणं અમિતિ ચંતિ' યાવત્ ભુજંગારકાદિકાથી તેમજ સમસ્ત તીર્થાંમાંથી લાવવામાં આવેલા જળથી, સમસ્ત તુવર પદાર્થોથી, યાવત્ સમસ્ત પુષ્પોથી, સવૈષધિઓથી તેમજ સમસ્ત સ`પેથી, પેતાની સમસ્તઋદ્ધિ તેમજ દ્યુતિ વગેરે વૈભવી યુક્ત થઈને મંગળ વાઘોના ધ્વનિ સાથે તીર્થંકર પ્રભુના અભિષેક કર્યાં. તળ સામિણ મા ૨ અમિસેસિ વટ્ટમાળસિ કુંતાબા તેવા ઇત્તવામપૂવ કુછુત્ર ઘુળન્ય લાવ હથાયા' જે વખતે અચ્યુતેન્દ્ર ભારે ઠાઠ માઠ સાથે પ્રભુના અભિષેક કરી રહ્યો હતેા, તે વખતે બીજાજે ઇન્દ્રાદિક દેવા હતા, તેઓ એ પેાતપેતાના હાથેામાં કાઇએ છત્ર લઈ રાખ્યું હતું, કાઈ એ ચામર લઈ રાખ્યા હતા, કેાઈએ ધૂપ કટાહ લઈ રાખ્યા હતા, કોઇએ પુષ્પ લઈ રાખ્યાં હતાં. કેઈ એ ગધ દૂબ્યા લઈ રાખ્યાં હતાં, યાવત્ કોઈએ માળાએ લઈ રાખી હતી. તેમજ કોઇએ ચૂણ લઈ રાખ્યુ હતુ. ‘ધ્રુ-તુનુ લાવ વસૂઝવાળી પુરો વિકૃતિ તંગચિકણાકૃતિ' એ બધા ઇન્દ્રાદિક દેવા હ અને સતાષથી વિભાર થઈને હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા. એમાંથી કેટલાક વજ્ર લઈને ઊભા હતા અને કેટલાક બીજા શસ્ત્રો લઈને ઊભા હતા. અહી' જે આ શસ્ત્ર ધારણ કરવાની વાત સ્પષ્ટ કરવામાં આવેલી છે તે ફક્ત સેવાધમને પ્રકટ કરવા માટે કહેવામાં આવી છે. વૈરીઓના ઉપશમન માટે એમણે શસ્રો ધારણ કર્યાં નથી. કેમકે તે સ્થાન ઉપર તેમના કાઈ વૈરી હતા જ નહિ. અહીં યાવતુ પત્રથી, ચિત્તા નૈમ્રિતા:, પ્રીતિમનસઃ, પરમસૌમયઘિત પયાવિસર્વધવા' એ પદેતુ ગ્રહણ થયું છે. ä विजयानुसारेण जाव अप्पेगइया देवा आसिअ संमज्जि ओबलित्तसित सुइ सम्मट्ठ रत्थंतरावणવીદિગ રેત્તિ જ્ઞાન ધîટ્ટ મૂઐતિ” જીવાભિગમ સૂત્રમાં જે પ્રમાણે વિજય દેવના અભિષેક પ્રકરણમાં અભિષેક સૂત્ર કહેવામાં આવેલ છે, તેપ્રમાણે અહીં પણ અભિષેક સૂત્ર જાણવુ જોઇએ. અહીં યાવત્ પદથી ‘બળે રૂચા પંચળવળ, ચોમાં, નાટ્રિબ, નિર્જીવસિય ત્યરેજીવિળાસળ दिव्वं सुरहि गंधोदकवासं वासंति, अपेगइया निहयरयं णदृरयं, भट्टरयं, पसंतरयं, उवसंतरयं करें 'ति' આ પાઠના સગૃહ થયા છે. વાદ્ય યેાજના આ પ્રમાણે છે. ‘અ’િશબ્દ અહી` સ્વીકારાક્તિના અર્થાંમાં પ્રયુક્ત થયેલા છે. ‘વા’ શબ્દના અર્થો કેટલાક દેવા’ એવા થાય છે. કેટલાક દેવાએ તે પડક વનમાં સુરભિ ગ ંધાઇકની વર્ષા કરી. આ વર્ષોથી ત્યાં અતિ કાદવ થાય જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૦૦

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238