Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આભિગ્ય શ્રેણીઓ કહેવામાં આવેલી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા ! નવું રીવે સીવે ટ્રસરી વિજ્ઞાણેઢીલો ગp-સટ્રી સમિશન પેઢીમાં grgrગો હે ગૌતમ જંબૂદ્વીપ નામક દ્વીપમાં ૬૮ વિદ્યાધર શ્રેણીઓ કહેવામાં આવેલી છે. એ વિદ્યાધર શ્રેણીઓ વિદ્યાધરના આવાસસ્થાન રૂપ છે તેમજ વૈતાઢયોના પૂર્વ અપર ઉદધિ વગેરેથી એઓ પરિચ્છિન્ન છે–આવેષ્ટિત છે, તેમજ જે પ્રમાણે મેખલા આયત હોય છે, તે પ્રમાણે જ એ પણ આયત છે. ૩૪ વૈતાઢોમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એક-એક શ્રેણી છે. આ પ્રમાણે આભિયોગ્ય શ્રેણીઓ પણ ૬૮ છે. “gવમેવ પુળ્યાવરે નંદીને વીવે છત્તીસે દિપ મનંતીતિ માર્ચ” આ પ્રમાણે જમ્બુદ્વીપમાં બધી શ્રેણીઓ મળીને ૧૩૬ થાય છે. એવું તીર્થંકર પ્રભુનું કથન છે.
વિજયદ્વાર કથન-ધબંધુદ્દીને તીરે રેવા રદ વિગયા વરૂવાળો વાળો केवइयाओ तिमिसगुहाओ, केवइयाओ खंडप्पवायगुहाओ, केवइया कयमालया देवा, केवइया દૃ૪થા રેવા, વેવફા સનમણૂ પૂછાત્તા” હે ભદન્ત ! આ જે બૂદ્વીપ નામક દ્વીપમાં કેટલા ચક્રવતી વિજયે આવેલા છે? કેટલી રાજધાનીઓ છે? કેટલી તમિસ્યા ગુહાઓ છે?—અંધકારયુક્ત ગુફાઓ કેટલી છે? કેટલી ખંડ પ્રપાત ગુફાઓ છે? કેટલા કૃતમાલક દેવે છે? કેટલા નક્તમાલક દે છે? અને કેટલા અષભ કૂટે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા ! લંગુરી કરી ચોરીä વટ્ટ વિના, શોત્તીસં ાયहाणीओं, चोत्तीसं तिमिसगुहाओ, चोत्तीसं खंडप्पवायगुहाओ, चोत्तीसं कयमालया देवा, જોરી ભટ્ટ માસ્ટથા રેવા, વોત્તીસં કામ ઝૂ પન્થયા, પૂouત્તા,” હે ગૌતમ ! જે બુદ્ધીપનામક દ્વીપમાં ૩૪ ચક્રવતી વિજયે આવેલા છે. ૩૪ રાજધાનીએ છે. ૩૪ તમિસ્રા ગુફાઓ છે ૩૪ ખંડ અપાત ગુફાઓ છે. ૩૪ કૃતમાલક દે છે. ૩૪ નટ્ટ માલક દેવો છે અને ૩૪ બાષભકૂટ નામક પર્વત છે. એમાં મહાવિદેહમાં ૩૨ ચક્રવતી' વિજયે છે અને ભરત તેમજ ઐરાવત ક્ષેત્રમાં બે વિજયો આવેલા છે. ભરતક્ષેત્ર તેમજ એવતક્ષેત્ર એ બને ક્ષેત્ર ચક્રવર્તિઓ વડે વિજેતવ્ય ક્ષેત્રખંડ રૂપે હોવાથી ચકવતિ વિજય શબ્દ થાય છે. દરેકવતાઢયમાં એક-એક ગુફાને સદૂભાવ છે. એટલા માટે ૩૪ તમિસા ગુફાઓ કહેવામાં આવેલી છે. દરેક ક્ષેત્રમાં ચક્રવતી દિગ્વિજયને સૂચક એક-એક ઋષભકૂટ પર્વત છે. એથી ૩૪ કષભકૂટ નામક પર્વતે આવેલા છે. જોકે અત્રે વિજયદ્વારનું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં રાજધાની વગેરે વિષ પ્રશ્ન સૂત્રમાં અનેઉતર-સૂત્રમાં જે ઉપન્યસ્ત કરવામાં આવેલ છે, તે તેમની રાજધાનીઓ વગેરે બધું વિજય સાધ્ય છે. આ કારણથી વિજય પ્રકરણમાં રાજધાની વિગેરે વિષયે પ્રશ્નસૂત્રમાં અને ઉત્તર સૂત્રમાં ઉપન્યસ્ત થયેલ છે. વિજયદ્વાર સમાપ્ત.
હદાર વક્તવ્યતા iફી મતે વીવે વથા મદ્ guળ ત” હે ભદંત ! આ જંબુદ્વીપ નામક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૨૧