Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 216
________________ વગેરેના ચતુષ્પદ વગેરેનુ' જેમાં પ્રદર્શન કરવામાં આવે છે, તે ચમ્પા પ્રવિભક્તિ છે. ૧૪મું નાટ્ય મત્સ્યાંડક, મકરાંડક, જાર માર પ્રવિભક્તિ નામક છે. ૧૫મુ નાટ્ય ‘, વ, નવ, 'આ ઈંવગ પ્રવિભક્તિ નામક છે. એમાં કકારના આકારના જે અભિનય પ્રદર્શિત કરવામાં આવે છે. તે કકાર પ્રવિભક્તિવાળુ નાટ્ય છે તાત્પ આ પ્રમાણે છે કે નટ આ રીતે નીચે છે કે જેમાં તેએ કકારના આકારને અભિવ્યક્ત કરે છે. આ પ્રમાણે ‘લાર’ ‘નાર, વાર' અને જીદ્દાર પ્રવિભક્તિએ વિશે પણ જાણી લેવુ જોઇએ. ૧૬મું નાટ્ય ચ, છ, જ્ઞ, જ્ઞ, ત્ર આ જ્ વ પ્રવિભક્તિ નામક છે. ૧૭મુ નાટય ટ, ૩, ૩, ૪, ન આ ટવગ પ્રવિભક્તિ નામક છે. ૧૮ મુ. ૧, ૪, વ મ, મૈં આ વ વ પ્રવિભક્તિ નામક છે. ૨૦ નાટય અશેષ, આમ્ર, જમ્મુ, પલ્લવ પ્રવિભક્તિ નામક નાટ્ય છે. એમાં જે પ્રમાણે એ વૃક્ષ વિશેષોના પત્રો, નવ કિસલયા-મન્દ પવનથી કંપિત થઈ ને હાલે છે, તે પ્રમાણે જ આ નાટ્યમાં નાટય કરનાર અભિનય કરે છે. ૨૧મ્ર' નાટ્ય લતા પ્રવિભક્તિ નામક છે. એમાં પદ્મનાગ, અશોક, ચંપક, વગેરે લતાએ જેવા અભિનય કરવામાં આવે છે. ૨૨મુ' નાઢય દ્રુત વિલ' ખિત નામક છે. ૨૫મુ નાટય અચિત નામક છે. ૨૬મુ નાય રિભિત નામક છે. રજ્જુ' નાકૂટ અચિત ભિત નામક છે. ૨૮ મુનાઢય ભારભટનામક છે. ૨૯ સુ' નાટ્ય ભસેલ નામક છે. ૩૦ મુ નાટ્ય આર ભટ ભસેાલ નામનુ છે. ૩૧મુ' નાટ્ય ઉત્પાત નિપાત–પ્રવૃત્ત, સંકુચિત પ્રસારિત, ભ્રાન્ત-સભાન્ત નામક છે, અને ૩૨ મું નાટ્ય ચરમ -ચર મનિષ નામક છે. એ નાટકથી સમ્બદ્ધ વિવેચન રાજ પ્રશ્નીય ઉપાંગ સૂત્રમાં કરવામાં આવેલું છે, એથી જિજ્ઞાસુ મહાનુભાવાત્યાંથી જ એ સર્વના રૂપાદિકનું કથન જાણવા પ્રયત્ન કરે. 'अप्पेगइया उत्पयनिवयं नित्रयउपयं संकुचिअपसारिअं जाव अंतसमेतणामं दिव्वं नट्टविहि उवदंसन्तीति' હવે સૂત્રકારે અહીં આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે કે અભિ નય શૂન્ય ગણુ નાટક હેાય છે. એ પ્રકારના નાટકો પણ દેવેએ ભજવ્યાં હતા. એ નાટ કામાં ઉત્પાત નિપાત, આકાશમાં ઉડવું અને પછી ત્યાંથી નીચે ઉતરવું હોય છે. આ પ્રણાણે ઉત્પાત, નિપાત રૂપ ખેલ કૂદ નાટકો કેટલાંક દેવાએ. કર્યો કેટલાક દેવાએ પહેલાં નીચે પડવુ અને ત્યાર ખાદ ઉપરની તરફ ઉછળવુ', એવા અભિયના કર્યાં. કેટલાક દવેએ પોતપોતાના હાથ-પગેાને યથેચ્છ રૂપમાં પ્રસ્તુત કર્યો. અને પછી તેમને સકુચિત કરવા રૂપ અભિનય કર્યાં. કેટલાક દેવેએ આમ-તેમ ફરવુ' વગેરે રૂપ કાર્યાં કર્યુ.. અહીં યાત્રત પદી રિજ્ઞાબિં’ રંગ ભૂમિમાંર્થી બહાર આવવું અને પછી તેમાં પ્રવેશ કરવુ' એ રૂપમાં જે રિઅ અને અરિમ છે તેનુ ગ્રહણ થયું છે. આ પ્રમાણે ત્યાં બધા દવાએ મુવં નટ્ટિિજુંવંતીતિ' દિવ્ય નાટ્ય વિધિનું પ્રદર્શન કર્યુ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૦૪

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238