Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 230
________________ ભાગાકાર કરવાથી ૩૫૧૫ ધનુષ થાય છે. નીચે શેષમાં ૬૦ વધે છે. આ ધનુષ રાશિને ગભૂત બનાવવા માટે બે હજારને ભાગાકાર કરવું પડે છે. કેમકે બે હજાર ધનુષનો એક ગભૂત થાય જ્યારે એક ગભૂત આવે છે ત્યારે શેષ સ્થાનમાં ૧૫૧૫ વધે છે. એ બધાની સંકલનાથી ૭ કરોડ (૭ અબજ) ૯૦ કરોડ ૫૬ લાખ ૯૪ હજાર ૧૫૦ જન (૭૯૦૫૬૯૪૧૫૦) ૧ ગભૂત ૧૫-૧૫ ધનુષ ૬૦ અંશુલ આ “Trai” ઈત્યાદિ ગાથાક્ત પ્રમાણ નીકળી આવે છે. જનદ્વાર સમાપ્ત વર્ષઢ ૨ વક્તવ્યતા રીવેvi મતે ! વીવે ઋત્તિ વાતા gonત્તા” હે ભદંત ! આ જંબુદ્વીપ નામક દ્વીપમાં કેટલા વર્ષ-ક્ષેત્ર કહેવામાં આવેલા છે? જવાબમાં પ્રભુ કહે છે-“મા ! સતવારા હે ગૌતમ ! આ જંબુદ્વિપ નામક દ્વીપમાં સાત ક્ષેત્રે કહેવામાં આવેલા છે. “તેં ગgr' તેમના નામો આ પ્રમાણે છે-“મા ઘરવા, દેવપુ, UિTag, દરિવારે રશ્માવા, મલ્લવિલે, ભરતક્ષેત્ર, અરવર્તક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હિરણ્યવર્ષ, હરિવર્ષ રમ્યક વર્ષ અને મહાવિદેહ. પર્વતદ્વાર કથન વુરી મત્તે ! હવે વર્ગ વાસ પણ ત્તા' હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં કેટલા વર્ષધર પર્વતે કહેવામાં આવેલા છે. તેમજ “રેવા મંત્રી પ્રવ્રયા પૂor તા’ કેટલા મંદરપર્વતે કહેવામાં આવેલા છે ? જે ચિત્તવૃ1, વિફા વિચિત્તવૃl, a 15गपव्वया, केवइया कंचणपव्वया, केवइया वक्खारा, केवइया दीहवेअद्धा, केवइया वट्टवेअद्धा પળતા” કેટલા ચિત્રકૂટ પર્વતે કેટલા વિચિત્ર કૂટપર્વતે, કેટલા યમકપર્વત, કેટલા કંચનપર્વતે, કેટલા વક્ષક ૨૫તે, કેટલા દીર્ઘતાઠયપર્વત, તેમજ કેટલા વૃત્તવૈતાઢય પર્વતે કહેવામાં આવેલા છે ? એ સવમાં જે ચિત્રકૂટ નામક પર્વત છે, તેમને કૂટ અગ્રભાગ વિલક્ષણ પ્રકાર છે. ચુમ જાતની જેમ માલૂમ પડનારા જે પર્વતે છે તે યમકપર્વતે છે. કંચનપર્વત સુવર્ણમય છે. એથી એ પર્વતે સુવર્ણ જેવા પ્રતિભાસિત થાય છે. એના જવાબમાં પ્રભુ કહે છે-“નોરમા ! iીવે છે વાતાવ્યા” હે ગૌતમ ! જંબુદ્વીપમાં ૬ વર્ષધર પર્વતે આવેલા છે. એ ભુલ હિમવંત વગેરે નામવાળા છે. એમને વર્ષધર એટલા માટે કહેવામાં આવેલા છે કે એમના વડે ક્ષેત્રનું વિભાજન કરવામાં આવ્યું છે. એક મંદર પર્વત કહેવામાં આવેલ છે અને એ પર્વત શરીરમાં નાભિની જેમ ઠીક જંબુદ્વીપના મધ્યભાગમાં અવસ્થિત છે. એક ચિત્રકૂટ કહેવામાં આવેલ છે. જે વિવિત્ત ક્ષે એક જ વિચિત્ર કૂટ પર્વત કહેવામાં આવેલ છે. “ર સમાપદવયા, તો વાપરવા બે યમકપર્વતે કહેવામાં આવેલા છે. એ યમકપર્વતે ઉત્તરકુરુક્ષેત્રમાં છે. બસ કાંચનપર્વતે કહેવામાં આવેલા છે. કેમકે દેવકુરુ અને ઉત્તરકુરુમાં જે ૧૦ હૃદે છે. તેમના બને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૨૧૮

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238