Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવસર પ્રાપ્ત ઇન્દ્રકૃત્ય કા નિરૂપણ
'तेणं का लेणं तेणं समएणं सक्के णामं' इत्यादि
તેન હેળ તેળે સમપ્ન' તે કાળે અને તે સમયે સò નામં કૃષિ ટ્રે ટેવાયા લગ્નपाणी पुरंदरे सयकेऊ सहरसक्खे पागसासणे दाहिणद्धलोकाहि वई बत्तीस विमाणावासસયસરસદ્દિફે હરાવળવાળે મુર્િત અયંગવસ્થધરે' દેવાના ઈન્દ્ર દેવરાજ શક દિવ્ય ભાગેાના ઉપભેગ કરી રહ્યો હતો, એવા અત્રે સંદ` છે. એજ સદ ને સ્પષ્ટ કરવા માટે જેટલા અહીં ઇન્દ્રના વિશેષણ માટે પદે પ્રયુક્ત કરવામાં આવેલા છે, તે પદ્મારા અથ આ પ્રમાણે છે-ઈન્દ્રના હાથમાં વા રહે છે, એથી આ વા પાણિ કહેવાય છે. પુર'દર આને એટલા માટે કહેવામાં આવેલ છે કે એ ઈન્દ્રના ભવને સમાપ્ત કરીને મનુષ્ય પર્યાયમાં આવીને રાગદ્વેષાદ્રિ રૂપ નગરના વિધ્વંસ કરીને મુક્તિ પ્રાપ્ત કરશે. શતłતુ આને એટલા માટે કહેવામાં આવેલ છે કે કાર્તિક નામક શ્રેષ્ઠિના ભવમાં આણે શ્રાવકની પાંચમી પ્રતિમાની આરાધના ૧૦૦ વાર કરી હતી. આને સહસ્રાક્ષ જે કહેવામાં આવેલા છે તે
આ કારણથી કે આને ૫૦૦ મિત્રા છે. એથી તેમની બે-બે આંખાની અપેક્ષાએ આને સહસ્રાક્ષ કહેવામાં આવેલા છે. આ મધ-મેઘાના સ્વામી છે એથી એને મઘવાન્ કહેવામાં આવે છે. પાકશાસન–આ ઈન્દ્રે પાક નામક અસુરને શિક્ષા આપી હતી એથી એનુ” નામ પાકશાસન થઈ ગયું. આ દક્ષિણા લેકના અધિપતિ હોય છે. ૩૨ લાખ વિમાના એના અધિકારમાં રહે છે. સુરેન્દ્ર આને એટલા માટે કહેવામાં આવે છે કે આ સુરના સ્વામી છે. આ પાંશુ રહિત નિળ વસ્ત્ર પહેરે છે. એથી આને અરોમ્બર વજ્રધર કહેવામાં આવે છે. ‘અહિચ મામ ડે' યથા સ્થાન જેની ઉપર માળાએ મૂકાય છે એવા કુટને આ મસ્તકે ઉપર ધારણ કરીને રહે છે. ‘નવદેમા ચિન્તયજવુંકહવિષ્ટિહિક માળ દંડે' એ જે એ કુડલોને કાનામાં પહેરે છે. તે કુંડળા નવીન હેમ સુવણૅ થી નિમિ`ત હાય છે, એથી તે કુંડળા અતીવ સુંદર લાગે છે. તે કુંડળા ચિત્તની જેમ ચંચળ થતા રહે છે. એથી જ એના અન્ને ગાલા તે કુંડળાથી ઘસાતા રહે છે. ‘માસુત્રોવી’ એનુ
શરીર સદા ક્રીસ રહે છે. ‘હંવવળમાઢે’ એની વનમાલા બહુ લાંબી રહે છે. ‘રિદ્ધિ’ એની વિમાનાદિ સર્પત ઘણી વધારે હાય છે. ‘મદ્ગુરૂ માળે, માનસે, માનુમાળે, મા સોલે' એના આભરણાદિકાની શ્રુતિ મહુ જ ઊંચી હાય છે. એ અતિશય મલશાલી હોય છે. એની કીતિ વિશાળ હાય છે, એના પ્રભાવ વિશિષ્ટ હોય છે. એ વિશિષ્ટ સુખાના ભાક્તા હાય છે. એવા એ વિશેષણાવાળા તે શક સોમે જ્વે' સૌધર્માં ૫માં સોમ્નહિ’સદ્ વિમાળે' સૌ ધર્મમાંંવતસક વિમાનમાં ‘સમાજ્ યુમ્મા' સુધર્યાં નામક સભામાં ‘સ ંસિસહાસનંતિ' શકે નામક સિંહાસન ઉપર સમાસીન હતા તે બૅંક તથ बत्तीसार विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणिय साहस्सीणं तायत्तीसाए तायत्तीगाणं चन्हं लोगप लाणं अट्टहं अग्गमहिसोणं सपरिवाराणं तिन्हं परिमाणं सत्तण्हं अणी
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૭૪