Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુક્તિમત હતું પછી તે ત્યાં જવા માટે તેને તિર્યગ્લેકવતી અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરવાની શી આવશ્યકતા હતી? તો આ શંકાનું સમાધાન આ છે કે સૌધર્મ સ્વર્ગમાંથી ઉતરીને નન્દીશ્વર દ્વીપમાં જવાનો માર્ગ એજ અસંખ્યાત દ્વીપ સમુદ્રો ઉપર થઈને જ છે. એથી જ તે શકને ત્યાં થઈને જ જવું પડ્યું હતું એટલા માટે આ કથન યુક્તિ યુક્ત જ છે. “વરાત્તિ ત્યાં જઈને “ર્વ ના વ શૂરિયામરૂ દત્તાત્રા ઇવ' રહિજારો वत्तव्यो इति जाव तं दिव्व देविद्धि जाव दिव्व जाणविमाणं पडिसाहरमाणे २ जाव जेणेव भगवओ तित्थयरस्स जम्मणनगरे जेणेव भगवओ तित्थयरस्स जम्मणभवणे तेणेव उवागच्छइ' તેણે શું કર્યું વગેરે જાણવા માટે સૂર્યાભદેવની વક્તવ્યતાને જોઇ લેવી જોઈએ. આ વક્તવ્યતા પહેલા કહેવામાં આવી છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સૂર્યાભદેવ જે પ્રમાણે સૌધર્મકલ્પમાંથી અવતીર્ણ થયે. તે જ પ્રમાણે આ શક પણ ત્યાંથી અવતીર્ણ થયે. આ અધિકારમાં તે અધિકાર કરતાં તફાવત આટલે જ છે કે ત્યાં સૂર્યાભદેવને અધિકાર છે, અને આ શક અધિકાર છે. એથી આ અધિકારનું વર્ણન કરતાં સૂર્યાભદેવના સ્થાનમાં શક શબ્દ પ્રયોગ કરીને આ અધિકારનું કથન કરી લેવું જોઈએ યાવતુ તેણે તે દિવ્ય દેવદ્ધિનું–દિવ્ય યાન–વિમાનનું પ્રતિસંહ રણ-સંકોચન કર્યું. અહીં પ્રથમ યાવત્ શબ્દથી સૂત્રકારે સૂર્યાભદેવના અધિકારની અવધિ સૂચિત કરી છે. અને તે અવધિ વિમાનના વિસ્તારનું સંકોચન કરવું અહીં સુધી ગૃહીત થઈ છે. તેમજ દ્વિતીય યાવત્ શબ્દથી “વિવું વન વિ વામાવ” એ બે પદે સંગૃહીત થયા છે. એ પદેને અર્થ આ પ્રમાણે છે. દિવ્ય પરિવાર રૂપ સંપત્તિને સંકુચિત કરવા માટે તે શકે પિતાના વિમાનને બાદ કરીને શેષ સૌધર્મ કપવાસી દેવાના વિમાનેને મેરુ ઉપર મોકલી દીધાં. તેમજ શરીરના આભરણાદિકને સંકુચિત કરવા માટે તેણે તેમને કેમ કરી નાખ્યાં. દિવ્યદેવાનુમાવને પણ સંકુચિત કરવા માટે તેણે કમ કરી નાખ્યો તથા દિવ્ય યાન-વિમાન રૂપ જે પાલક નામક વિમાન હતું, તેને સંકુચિત કરવા માટે તેણે તેના વિસ્તારને કે જે જમ્બુ દ્વિીપ જેટલું હતું, કમ કરી નાખ્યો. આ પ્રમાણે સર્વ રીતે સંકોચ-કરતા કરતે યાવતુ તે જ્યાં જમ્બુદ્વીપ નામક દ્વીપ હતું અને તેમાં પણ જ્યાં ભરત ક્ષેત્ર હતું, અને તેમાં પણ જ્યાં ભગવાનને જન્મ થયે તે નગર હતું. અને તેમાં પણ જ્યાં ભગવાન તીર્થકરનું જન્મ ભવન હતું ત્યાં ગયે અહીં યાવત્ શબ્દથી “Rળેવ મંત્રી શ્રી માદેવા?’ આ પદ ગ્રહણ થયાં છે. વારિછત્તા’ ત્યાં જઈને “મજવો તિસ્થરસ 1ળમા તે વિધેલું જ્ઞાનવિમળvi તિવૃત્તો ગાયાદિi Tચાહ તે શકે ભગવાન તીર્થકરના જન્મભવનની ત્રણ વાર તે દિવ્ય વિમાનથી પ્રદક્ષિણા કરી. ‘ત્રણ વાર પ્રદક્ષિણા કરીને “મવાળો તિરથયરરસ કમ્પામવા ૨૩ ૩ત્તરપુર વિસીમ જયગુરુસંઘર્જા ધરળિજે રિવં વિમાળે કરૃ' પછી તે શકે ભગવાન તીર્થંકરના જન્મ ભવનના ઈશાન કોણમાં ચાર અંગુલ અદ્ધર જમીન ઉપર તે દિવ્ય યાન-વિમાનને સ્થાપિત કર્યું. ‘વિત્ત અટૂëિ સામરિકીર્દિ રોહિં મળીર્દિ સંધ व्वाणीए ण य गट्टाणीएण य सद्धिं ताओ दिव्वाओ जाणविमाणा पुरथिमिल्लेणं तिसोवाण
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૮૭