Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્રમશઃ પ્રસ્થિત કરવામાં આવ્યાં. તે દ્રવ્યેાના નામે આ પ્રમાણે છે-સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દિકાવ, વમાનક, ભદ્રાસન, મત્સ્ય કલશ અને દર્પણ. તવળતર ૨ નં ઘુળकलसभिंगार दिव्वा य छत्तडागा सचामराय दंसणरइय आलोयदरिणिज्जा वा उद्ध्यविजयवेजयन्ती य समूसिआ, गगणतलमगुलिहंती पुरओ अहाणुपुव्वोए संपत्थिया' त्यार ખાદ પૂર્ણ કળશ, ભૃંગારક, ઝારી, દિવ્ય છત્ર, ચામર સહિત પતાકાઓ-કે જેએ પ્રસ્થાતાની દ્રષ્ટિએ મંગળકારી હાવાથી મૂકાય છે, અને પ્રસ્થાન સમયે જેમનું 'ન શકુનશાસ્ત્ર મુજબ અનુકૂળ માનવામાં આવે છે. આગળ-આગળ ચાલી. ત્યાર બાદ વાયુથી વિકપિત થતી વિષય વૈજયંતીએ ચાલી. વિજય વૈજય ́તીએ અનૈવ ઊંચી હતી અને તેમના અગ્રશાગ આકાશ તળને સ્પર્શી રહ્યો હતા. ‘ધન્વંતર છત્તેમિનાર' ત્યાર માદ છત્ર, ભૃંગાર ‘તયાંતર’વામચવXXસંઢિયમુિિહન્દુ પરિષદ્રુમટ્ટમુદ્રિત વિસિટ્રૂअणेगवर पंचवण्णकुडभीसहस्स परिमंडियाभिरामे, बाउद्धय विजयवैजयंती पडागा छ ताइच्छत्तक लिए, તુળે પાળતજમવુતિસિદ્ઘરે, લોયગલજ્જલમૂલિ, મજૂર્ફે મારુવ,મદ્િવગ્ન, પુશ્બો, બા નુપુથ્વીપ સંસ્થિત્તિ' એ સર્વાંના પ્રસ્થાન પછી મહેન્દ્રધ્વજ પ્રસ્થિત થયેા. આ મહેન્દ્રવજ રત્નમય હતેા, એના આકાર વૃત્ત ગેાળ તેમજ લષ્ટ- મનેાન હતા. એ સુશ્લિષ્ટ-મણ સુચિષ્ણ હતા. ખરસાણથી ઘસવામાં આવેલી પ્રસ્તર પ્રતિમાની જેમ એ પરસૃષ્ટ હતા. સુકુમાર શાણ ઉપર ઘસવામાં આવેલી પાષાણ પ્રતિમાની જેમ આ સૃષ્ટ હતા, સુપ્રતિષ્ઠિત હતા. એથી જ આ શેષ ત્રોની અપેક્ષાએ વિશિષ્ટ હતા, તેમજ અનેક પાંચ રંગા વાળીકુડભિએના-લઘુ પતાકાઓના સમૂહોર્થી એ અલંકૃત હતા. હવાથી કુપિત વિજયવૈજયંતીથી તેમજ પતાકાતિપતાકાઓથી તથા છત્રાતિત્રોથી એ કલિત હતા.
એ તુંગ ઊંચા હતા. એના અગ્રભાગ આકાશ તલને સ્પર્શી રહ્યો હતેા. કેમકે એ એક હજાર ચેાજન ઊંચા હતા એથી જ એ અતીવ અધિક મહાન વિશાળ હતા. 'તચળતર ૨ નં सरुव नेवत्थपरिच्छिये सुसज्जा सव्वालंकारविभूसिया पंच अणिआ पंच अणियाहिवइणो નાવ સંદ્ગયા' ત્યાર બાદ જેમણે પેતાના કર્માં અનુરૂપ વેષ પહેરી રાખ્યા છે, એવી પાંચ સેનાએ તેમજ પૂણ સામગ્રી યુક્ત સુસજ્જિત થઈને જેમણે સમસ્ત અલકારી ધારણ કર્યાં છે એવા પાંચ અનીકાધિપતિઓ યથાક્રમથી સંપ્રસ્થિત થયા. વળતર... ૨ નં अभिअगिआ देवाय देवीओ य सएहि सएहिं रूवेहिं जाव णिओगेहिं सक्कं देविद देवरायं ઘુશ્બોચ મામો ચ અઠ્ઠાણુનુન્ની' ત્યાર ખાદ અનેક આભિયોગિક દેવ અને દેવીએ સ’પ્રસ્થિત થયાં એ બધાં દેવ-દેવીએ પોત-પોતાના રૂપાથી, પોત-પોતાના કર્તવ્ય મુજબ ઉપસ્થિત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૮૫