Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 195
________________ ભિત હતી. સારા ઉદ્દયવાળી હતી, સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી અને પરસ્પર એક બીજી માળાથી પરોવાઈ હાવાથી સંકૃિત થઈને મંદ-મદ રૂપમાં હૌલી રહી હતી. એમની પરસ્પર સંઘટ્ટનાથી જે શબ્દ નીકળતા હતા તે અતીવ કણ મધુર લાગતા હતા. એ માળાએ પેાતાના આસ-પાસના પ્રદેશને સુગધિત કરતી હતી. એ પ્રમાણે એ માળાએ ત્યાં હતી. આ પાઠમાં જે યાવત્ શબ્દ આવેલા છે, તેનાથી વનમાળા, વરું થમાળા, પાનમાળા, પ્રોરાહેાં મળુળાં, મળાં' આ પાઠ ગૃહીત થયેલા છે. તેમજ ખીજા ચાવત્ પાઠથી ‘સન્નિરીપુ’ આ પદનું ગ્રહણ થયું છે. 'તત્ત્વ નું સીદાસળમ્સ અવT• त्तरेणं उत्तरेणं उत्तरपुरत्थिमेणं एत्थणं सक्क्स्स चउरासीइ भद्दा सणसाहसीओ पुरत्थिमेणं अहं अग्गमहिसणं एवं दाहिणपुरत्थिमेणं अभितर परिसाए दुवालसहं देवसाहस्सीनं ' તે સિ’હાસનના વાયવ્ય કેણમાં, ઉત્તર દિશામાં, ઈશાન દિશામાં શુક્રના ૮૪ હજાર સામાનિક દેવાના ૮૪ હૈજાર ભદ્રાસના પૂર્વ દિશામાં, આઠે અગ્રમહિષીઓના આઠ ભદ્રાસના અગ્નિકોણમાં માન્ય તર પરિષદાના ૧૨ હજાર દેવાના ૧૨ હજાર ભદ્રાસના ' दाहिणेणं मज्झिमाए चउदसहं देवसाहस्सोणं, दाहिणपच्चत्थिमेणं बाहिरपरिसाए सोल મળ્યે તેમનાશ્મીનું અસ્થિમાં સત્તËળિગર્ફિનંતિ' દક્ષિણ દિશામાં, મધ્ય પરિવદ્યાના ૧૪ હજાર દેવેના ૧૪ હજાર ભદ્રાસના અને નૈૠત કણમાં બાહ્ય પરિષદાના ૧૬ હજાર દેવાના ૧૬ હજાર ભદ્રાસના તથા પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિઓના સાત ભદ્રાસને સ્થાપિત કર્યાં. તળું તત્ત્વ લીદાસળતપત્તિવાનું ચકરાણીન બાયર क्खदेव साहसीणं एवमाई विभासिअन्वं सूरियाभगमेणं जाव पच्चविणंति त्ति' त्यार माह તેણે તે સિંહાસનના ચેખૈર ૮૪-૮૪ હજાર માત્મરક્ષક દેવાના ૮૪૦૮૪ હજાર ભદ્રાસના પેાતાની વિકુણા શક્તિથી સ્થાપિત કર્યાં વગેરે રૂપમાં આ બધું કથન સુર્યાભદેવના યાન–વિમાન પ્રકરણ માં કહેવામાં આવેલ પાઠ પ્રમાણે ‘ચર્યન્તિ’ આ ક્રિયા પદ્મ સુધી જાણી લેવા જોઈએ. ત્યાં તે પાઠ આ પ્રમાણે છે. જે અહીં યાવત પદથી ગૃહીત થયેલા છે—તક્ષ્ણ ન तस्स दिव्rte जाणविमाणस्स इमे एयारूवे वण्णावासे पण्णत्ते से जहाणामए अइहग्गयरस मंतिया लसूरियस खाइलिंगालाण वा रति पज्जलिआणं जासुमणवणस्स वा केसूअ बस वा पलिजायवणस्स वा सव्वओ समंतो संकुसुमिअस्स भवेयारूवे सिया ? णो इणट्टे सट्टे तस्स णं दिव्वस्स जाणविमाणस्स इतो इतराए चेव ४ वण्णे पण्णते, गंधो फासो अ जहा मणी, तणं से पालदेवे तं दिव्व जाणविप्राणं विउव्वित्ता जेणेव सक्के३ तेणेव उवागच्छइ उवागच्छित्ता सक्कं ३ करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जपणं विजएणं वद्धावेइ વદ્યાવિત્તા તમાળત્તિમ’આ પાઠની વ્યાખ્યા આ પ્રમાણે છે. તે દિવ્ય યાન-વિમાનના વ વણુ ક—જે પ્રમાણે તત્કાલ ઉદિત થયેલા શિશિર કાળના ખાલ સૂર્યના કે રાત્રિમાં પ્રજવલિત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૮૩

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238