Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 173
________________ પ્રભુએ બધા જીવોને સમજાવી છે. એથી પ્રભુને સાતિશય વચન લબ્ધિ રૂપે આ વિશેષણ વડે પ્રકટ કરવામાં આવ્યા છે. “નિવાસ નિરસ રાસ યુસ વોક્ષ સāો - નાદ નિમમરસ પવનહંમવરસ ના વત્તિકરણ નંતિ કુત્તમ ગાળી તેમણે રાગ-દ્વેષ રૂપી અન્તરંગ શત્રુઓ ઉપર વિજય મેળવ્યું છે. એથી જ તેઓશ્રીને જિન કહે વામાં આવે છે. તેઓશ્રી સતિશય જ્ઞાન યુક્ત થયા છે એ તેમને જ્ઞાની પ્રકટ કરવામાં આવ્યા છે. તેઓ ધર્મના નાયક છે તેથી તેમને નાયક પ્રકટ કરવામાં આવ્યા છે. તેઓ મોક્ષ માર્ગના નેતા છે. તેઓ તના જ્ઞાતા હોવાથી બુદ્ધ, બીજાઓને તનું જ્ઞાન કરાવે છે તેથી બેધક, સમસ્ત પ્રાણિ-વર્ગમાં જ્ઞાન રૂપી બીજનું આધાન તેમજ તેના સંરક્ષણથી વેગ ક્ષેમકારી હોવાથી સકલલેક નાથ મમતા વિહીન હોવાથી નિર્મમવ, શ્રેષ્ઠ કુળમાં ઉદ્ભુત હવા બદલ પ્રવર કુલ સમુદ્ભૂત તેમજ ક્ષત્રિય વંશમાં જન્મ લેવાથી જાત્યા ક્ષત્રિય પ્રકટ કરવામાં આવેલા છે. આ પ્રકારના વિખ્યાત ગુણ સંપન્ન લેકે તમ તીર્થ, કરની આપશ્રી જન્મદાત્રી જનની છે એથી “પura” તમે ધન્ય છે. “goMાસ પુણ્ય વતી છે, “યથાપ્તિ અને કૃતાર્યા છે. “ વાઇgfqg મોજ વયવાળો કૂવા कुमारीमहत्तरियाओ भगवओ तित्थगरस्स जम्मणमहिमं करीस्सामो तण्णं तुम्भेहिं ण માય ગં રૂત્તિ ૩ત્તરપુરસ્થિ રિસીમા અવવનમંતિ” હે દેવાનું પ્રિયે ! અમે અધક નિવાસિની આઠ મહત્તરિક દિકુમારીકાઓ છીએ. ભગવાન તીર્થકરના જન્મ મહોત્સને ઉજવવા માટે અમે અત્રે આવેલી છીએ, એથી તમે ભયભીત થાઓ નહિ. એટલે અસંભાવ્યમાન છે પર જનને આપાત જેમાં એવા આ એકાન્ત સ્થાનમાં વિસદશ જાતીય એઓ શા માટે અત્રે ઉપસ્થિત થયા છે, આ જાતની આશંકાથી આકલિત ચિત્ત આપશ્રી થાઓ નહિ. આમ કહીને તેઓ ઈશાન કોણ તરફ જતી રહી. “ અમિતા દિવસસમુઘાળ સંમોતિ” ત્યાં જઈને તેમણે વૈકિય સમુઘાત વડે પિતાના આત્મ પ્રદેશને શરીરમાંથી બહાર કાઢયા. “મોદળતા સંદિગારું જોયTહું હું નિરાંતિ બહાર કાઢીને તે આત્મ પ્રદેશને તેમણે સંખ્યાત જનો સુધી દંડાકારમાં દંડના આકારના રૂપમાં–પરિશત કર્યા. “કઈ રચના રાવ સંવદૃાવા વિનંતિ, વિદિવત્તા તેણે સિવેળ મgi મui gquí મૂતિરુવિમળળ મreોળ” અને પછી તેમણે યાવત્ પદ ગૃહીત 'वइराणं वेरुलिआणे, लोहियक्खाणं मसारगल्लाणं, हंसगम्भाणं पुलयाणं सोगंधियाणं, जोइरसाणं, મંગળ, બંગાપુરુચા, કાચવાળ, અંબં, ૪િઢાળ' હીરાઓના, વજોના વૈર્યોના, લોહિતાક્ષેના, મસાર લેના, હંસગર્ભોના, પુલોના, સૌગંધિના, જ્યોતિરસેના, અંજનાના, અંજન પુલકાના, જાત રૂપના. સુવર્ણરૂપિના, અકેના સ્ફટિકના અને રિપ્ટોના તથા રત્નના અસાર પુદ્ગલેને છોડીને યથા સૂમ પુદ્ગલેને સાર પુદ્ગલેને ગ્રહણ કર્યા. પછી તેમણે ઈષ્ટ કાર્યના સંપાદન માટે બીજીવાર પણ વૈકિય સમુદુઘાત કર્યો અને તેથી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૬૧

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238