Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્ગલા જેવા હોય, જે ગત વગેરેને ઓળંગવામાં, કૂદકો મારવામાં અને અતિ શીધ્ર ચાલવામાં અથવા અતિ કઠિન વસ્તુને વિચૂર્ણિત કરવામાં વિશિષ્ટ શક્તિશાલી હોય, છેક કલાભિજ્ઞ હોય, દક્ષ હાય, કાર્ય કરવામાં વિલંબ કરનાર હોય નહીં, પ્રચ્છ-વાગ્મી હોય, કુશળ હાય-કાર્ય કરવાની વિધિને જાણનાર હોય, મેધાવી હોય, એક વખત સાંભળીને કે જેને કઈ પણ કામને શીખીને કરનાર હોય, નિપુણ-શિપગત હોય, સારી રીતે શિલપ ક્રિયાઓમાં કુશલતા પ્રાપ્ત હોય એવે તે દારક ખજૂરના પાંદડાની બનેલી સાવરણીને અથવા વાંસની સીકેની બનેલી સાવરણીને કે જેની અંદર દંડ બેસાડવામાં આવેલ હોય લઈને રાજાંગણને કે રાજાના અન્તઃપુરને કે દેવ–કુલને કે પુર પ્રધાન જનેને સુખ પૂર્વક બેસવા ગ્ય કઈ મંડપ સ્થાનને કે પાનીયશાલાને, આરામને–દંપતી જનેને જ્યાં રતિકી કરવામાં નિશ્ચિતતા મળે, એવા નગરાસન્નવતી સ્થાનને કે ઉદ્યાનને-કીડાથે આગત જનના યાન–વાહન વગેરેને ઉભા રાખવાના સ્થાનને કે જે વૃક્ષાદિકથી સમાકુલ હોય, અત્વરિત રૂપથી, અચપલ રૂપથી, અસંભ્રાન્ત રૂપથી. યુક્ત થઈને સારી રીતે કચરો સાફ કરી નાખે છે–સ્થાનને સ્વચ્છ બનાવી દે છે, તેમજ તે આઠ દિકકુમારિકાઓએ પણ યોજના જેટલા વૃત ક્ષેત્રને એકદમ સ્વચ્છ બનાવી દીધું. “નં તત્વ તi વા વા વા વારં વા મુરૂષોā, પુણં મધું તં સવૅ સાદુણિય ર તે હેંતિ” ત્યાં તૃણ, પાંદડા લાકડા, કચરે, અશુચિ પદાર્થ, મલિન પદાર્થ, દુરભિ ગન્ધવાળો પદાર્થ જે કંઈ હતું તેને ઉઠાવ-ઉઠાવીને, તે એક જન પરિમિત વૃત્ત સ્થાનથી બીજા સ્થળે નાખી દીધું. “હર નેવ માવં તિઘરે નિત્યચરમા ચ તેને સવારøતિ સંવર્તક વાયુને શાંત કરી પછી તે બધી દિકુમારિકાઓ જ્યાં તીર્થકર અને તીર્થકરના માતુશ્રી હતાં ત્યાં આવી. 'उवागच्छित्ता भगवओ तित्थयरस्स तित्थयरमायाएअदर सामंते आगायमणीओ परिगायમાળીયો ચિટૂંતિ' ત્યાં જઈને તેઓ પિત–પિતાના ઉચિત સ્થાન ઉપર બેસી ગઈ અને પહેલાં ધીમા-ધીમા સ્વરે અને ત્યાર પછી જોર-જોરથી ગાવા લાગી. છે ૧ .
ઉર્વલોક નિવાસિની મહતરિકા દિશાકુમારીકા
અવસર પ્રાપ્ત કર્તવ્ય કા નિરૂપણ 'तेणं कालेणं तेणं समएण उद्धलोगवत्थव्वाओ' इत्यादि
ટીકાર્થ–વાળં તેí સમul” તે કાળ અને તે સમયમાં “ઉદ્ધત્વો વરઘવાગો ગર दिसाकुमारिमह तरियाओ सएहिं २, कूडेहिं, सएहिं २, भवणेहिं, सरहिं २, पासायवडेंसएहिं पतेयं २ च उहि सामाणियसाहस्सीहि एवं तं चैव पुव्ववणियं जाव विहरति' qલેક વાસિની આઠ મહતરિક દરેક દિકુમારિકાઓ પિત–પિતાના કૂટમાં, પિત–પિતાના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૩