Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 182
________________ दसनखं शिरसावर्त मस्तके अंजलि कृत्वा चन्दते, नमस्यति, वन्दित्वा नमस्थित्वा' मा पाइन। સંગ્રહ થયે છે. _ 'तेणं कालेणं तेणं समएणं विदिसि रुअगवत्थव्वाओ चत्तारि दिसाकुमारी महत्तरिआओ जाव विहरति-तं जहा-चित्ताय १, चित्तकणगा २; सतेरा ३ य, सोदामिणी ५, तहेव जाव जाव णमाइ अव्वति क? भगवओ तित्थयरस्स तित्थयरमाऊएअ चउसु विदिसासु दीविआहत्थगाજાગો ગ્રામrળીયો પરિવારમાળી વિદંતિ તે કાળે અને તે સમયે ચક કૂટની ચાર વિદિશાઓમાં રહેનારી ચાર દિશાકુમારી મહત્તરિકાઓ યાવત્ ભેગાભેગવવામાં તલ્લીન હતી, તે સૂચક પર્વતની ઉપર ચાર હજાર જન ઉપર ચાર વિદિશાઓમાં એક–એક ફૂટ આવેલે છે. એ ચાર દિશાકુમારી મહત્તરિકાએ ત્યાં જ એક ફૂટમાં રહે છે. એમના નામે આ પ્રમાણે છે–ચિત્રા, ચિત્રકનકા, શહેરા અને સૌદામિની, યાવત તમારે આ અસંભાવ્યમાન આ એકાન્ત સ્થાનમાં વિસદશ જાતિની આ અહીં શા માટે આવી છે ? “આ પ્રકારની આ શંકાથી આકુલિત ચિત્તયુક્ત થવું ન જોઈએ. આ પ્રમાણે કહીને તેઓ ચારે વિદિશાએથી આવી હતી તેથી ભગવાન તીર્થંકર અને તીર્થકર માતાની ચારે વિદિશાઓમાં ઊભી થઈ ગઈ. તે સર્વના હાથમાં દીપક હતા. ત્યાં ઊભી થઈને તેઓ પહેલાં ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીત ગાવા લાગી. અહીં યાવત્ પદથી 'त्रिः कृत्वः आदक्षिणप्रदक्षिणं कृत्वा करतलपरिगहीतं दशनखं शिरसावतं मस्तके अंजलिं कृत्वा મકવન્ત તીર્થ તોર્થાન માતરં જ વત્તે નમન્તિ વાન્વિત્વાં નમાચિત્ની ' આ પાઠ ગ્રહણ કરાય છે. તે #ા તેળે સમggi” તે કાળે અને તે સમયે “વિક્રમ યવરવારો વરારિ વિલાકુમારી મરિયામો સાઈ ૨ ગૃહિં તહેવ કવિ વિદાંતિ મધ્યમ રુચક ફૂટની નિવાસિની ચાર દિશાકુમારી મહત્તરિકાએ પિત–પિતાને ફૂટમાં જે પ્રમાણે પ્રથમ સૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ ભોગો ભોગવવામાં તકલીન હતી. એના પછીને પાઠ જે પ્રમાણે પહેલાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ છે. પાછળને તે બધે પાઠ રેટિં રેવીદિય સદ્ધિ સંપરિવો ’ અહીં સુધી ગ્રહણ કરી લેવા જોઈએ. તે દિકકુમારિકાઓના નામે આ પ્રમાણે છે-“IT, Fifa, સુત્રા ત્રણવ' રૂપ, રૂપાસિકા, સુરૂપ અને રૂપ કાવતી. “તવ નાવ તુમાર્દિ જ મારૂવૅ ત્તિ - માવશો તત્યચરણ રજુવન્ન મારું વંતિ’ પહેલાંની જેમ જ યાવત્ તમે શંકાથી આકુલિત થાઓ નહિ આ પ્રમાણે કહીને તેમણે તીર્થંકર પ્રભુના નાભિનાલનાલને ચાર અંગુલ મૂકીને કાપી નાખે અહીં યાવત શબ્દથો ‘ ત્રિવઃ ઝાક્ષિા ક્ષિ વુર્વત્તિ, ત્યાં તીર્થં તીર્થમાતરં ૫, વેજો, નમસ્થતિ, વલ્વિા , નમરિચવા આ પાઠ ગૃહીત થયે છે. “શ્વેત્તા, વિ. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૭૦

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238