Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિસ્તાર છે. ધરળિયછે ગોયળસત્તાનું વિત્વમેળે તવળતર ૨ બે માયાર્ ર્ પહાચમાળે २ उवरितले एगं जोयणसहस्सं विक्खंभेणं मूले एकतीसं एगं च बावट्टे जोयणसयं किंचि विसेसाहियं परिक्खेवेणं मूले विच्छिण्णे मज्झे संखिते उवरिं तणुए गोपुच्छ संठाणसंठिए સઘ્ધથળામયે અચ્છે સન્હેત્તિ' પૃથ્વી ઉપરના એના વિસ્તાર ૧૦ હજાર ચેાજન જેટલે છે, ત્યાર બાદ અનુક્રમે ક્ષીણ થતા-થતા ઉપર એને વિસ્તાર ૧ હજાર ચે!જન જેટલા રહી ગયા છે. મૂલમાં એને પરિક્ષેપ ૩૧૯૧૦૩ ચેાજન જેટલે છે અને ઉપરના ભાગમાં એને પરિક્ષેપ કંઇક વધારે ત્રણ હજાર એકસેસ ખાસડ ચે।જન જેટલે છે. આમ આ મૂળમાં વિસ્તી થઈ ગયા છે, મધ્યમાં સક્ષિપ્ત થઈ ગયા છે. અને ઉપરના ભાગમાં પાતળા થઈ ગયા છે. એથી એને આકાર ગાયના પૂછના આકાર જેવા થઈ ગયા છે. એ સર્વાત્મના રત્નમય છે. આકાશ અને સ્ફટિક જેવે એ નિર્મળ તેમજ શ્લણ વગેરે વિશેષણાથી યુક્ત છે. તે નં હવાદ્ પમવત્ત્વચા ોળ ચ વળસંડેળ સવ્વપ્રો સમતા સિંિવત્તે' આ એક પાવર વેદિકાથી અને એક વનખાંડથી ચેામેર સારી રીતે વીંટળાયેલ છે. 'ગોત્તિ'
અહી. પાવરવેર્દિક અને વન'નુ' પહેલાંની જેમ જ વર્ણન કદવામાં આવ્યું છે ‘મત્તેનું અંતે ! ફ = વળત્તા' હે ભદંત ! મન્દરપત ઉપર કેટલા વના આવેલા છે ? ‘નોયમા ! ચત્તારિ વળા વળતા'' હે ગૌતમ ! ચાર વના કહેવામાં આવેલા છે. વળો' અહીં પદ્મવરવેદિકા અને વનખંડના વ નથી રમ્બૂદ્ધ પદો પૂર્વાક્તસૂત્રેામાં કહેવામાં આવેલા છે. એથી જિજ્ઞ સુએ ત્યાંથી જ જાણવા પ્રયત્ન કરે સુમેરુ પર્વતના વિસ્તાર એક લાખ ચેાજન જેટલે કહેવામાં આવેલ છે, એની ૯૯ હજાર ચેાજન જેટલી ઊંચાઇ છે અને એક ૧ હજાર વૈજન એના ઉદ્વેષ છે. આ પ્રમાણે ૧ લાખ ચેાજન પૂરા થઈ જાય છે. પણ એની જે ચૂલિકા છે તે ચાલીસ હજાર યેાજન જેટલી છે એથી આ પ્રમાણ મેળવવાથી સુમેરુ પર્યંતનુ ૧ લાખ ચેાજન કરતાં વધારે પ્રમાણુ થઈ જાય છે. એ જે પહેલાં કહેવામાં આવ્યુ છે કે જે પર્યંતની જેટલી ઊંચાઇ હોય છે તેના ચતુર્થાંશ જેટલે તેના ઉદ્વેષ હોય છે. તે આ વાત મેરુ સિવાયના પતેને જ લગૂ પડે છે. આ મેરુ પર્યંતને આ વાત લાગૂ પડતી નથી, એથી જ એને ઉદ્વેધ ૧ હજાર ચેાજન જેટલા કહેવામાં આવેલ છે. હવે ચાર વનાના નામ નિર્દિષ્ટ કરવા પ્રભુ ગૌતમને કહે છે તે નદા મસાવળે, ભંળવળે સોમળસકળે પંડાલો' 'હું ગૌતમ!તે ચાર વનાના નામ આ પ્રમાણે છે-ભાદ્રશાલવન, નંદનવન, સૌમ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૨