Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રદથિમેળ ચિત્ત વિ વહેંસો તેવો દાળ ૩રરપૂરસ્થમેળ’ વાંસ નામક જે દિહસ્તિ કૂટ છે તે મંદર પર્વતની વાયવ્ય-વિદિશામાં આવેલ છે તેમજ ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા મહાનદીની પશ્ચિમ દિશામાં છે. આ કૂટના અધિપતિ દેવનું નામ વાંસ છે. એની રાજધાની વાવ્યકેણમાં આવેલી છે. “ રોગાગિરિ વિસાયિકૂદે મંત્રણ उत्तरपुत्थिमेणं उत्तरिल्लाए सीआए पुरथिमेणं एयस्स वि रोयणगिरि देवो रायहाणी उत्तर કુત્યિ રચનાગિરિ નામક જે દિતિ કૂટ છે, તે મન્દર પર્વતની ઈશાન વિદિશામાં આવેલ છે તથા ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. આ કૂટના અધિપતિનું નામ રચનગિરિ છે. એની રાજધાની ઇશાન કેણમાં આવેલી છે. સૂત્ર ૩૬
નન્દનવન કા વર્ણન
નંદનવન વક્તવ્યતા 'कहिणं भंते ! मंदरे पव्वए गंदणवणे णामं वणे पण्ण ते इत्यादि
ટીકાWગૌતમ સ્વામીએ પ્રભુને આ સૂત્રવડે એવી રીતે પ્રશ્ન કર્યો છે કે “#ળેિ મંતે ! મં? દવા વળવળે ના વળે go હે ભદંત ! મંદર પર્વતમાં નંદન વન નામે વન કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા! માઝાગરણ વદુરનામળિ ज्जाओ भूमिभागाओ पंच जोयणसयाई उद्धं उप्पइत्ता एत्थणं मंदरे पव्वए गंदणवणे णामं
જળો” હે ગૌતમ ! ભદ્રશાલ વનના બહુસમરમણીય ભૂમિ ભાર્થી પાંચસે લેજન ઉપર જવા બાદ જે સ્થાન આવે છે, ઠીક તે સ્થાન ઉપર મંદર પર્વતની ઉપર નંદનવન નામક વન આવે છે. “પંજ નો બચારું ચવાવિકમેળ વદે વરુજાવંટાળëgિ' આ વન ચકવાલ વિઠંભની અપેક્ષાએ પાંચસે યોજન જેટલુ છે. ચક્રવાલ શબ્દથી અહીં સમચકવાલ વિવક્ષિત થયેલ છે. સમચક્રવાલનો અર્થ સમ મંડળ એ થાય છે. પિતાની પરિધિને જે બરાબર વિસ્તાર છે તે જ સમચક્રવાલ વિધ્વંભ છે. વિઠંભ ચક્રવાલ વિધ્વંભની નિવૃત્તિ માટે અહીં સમાવિશેષણનું ઉત્પાદન કરી લેવું જોઈએ. એ કારણથી જ એ વનને “વ” એટલે કે વૃત (ગેળ) બતાવવામાં આવેલ છે, અને એથી જ એને આકાર જે વલયને હોય છે, તેવો જ પ્રકટ કરવામાં આવેલ છે,
મંત્ર પદવયં સદવો સતા સંવરવિણતાળ વિકૃત્તિ' આ નંદનવન સમેરુ પર્વતથી ચોમેર આવૃત છે. “વ કોચાત્તરારૂં નવા ર૩quળે નોરણ જજોનારતમાં કોથળા વાહિં જિરિવિવર્ષો સુમેરુ પર્વતને બાહ્ય વિઝંભ ૯૯૫૪ જન એટલે અને એક જનના ૧૧ ભાગોમાં ૬ ભાગ પ્રમાણ છે. “તીરં ગોળHદક્ષાંડું જરિ अउणासीए जोयणसए किंचि विसेसाहिए बाहिं गिरिपरिरएणं, अटू जोयणसहस्साइं णबय चउपण्णे जोयणसए छच्चेगारसभाए जोयणस्स अंतो गिरिविक्खंभो' 20 GRो माह પરિક્ષેપ કંઈક અધિક ૩૧૪૭૯ જન જેટલો છે અને ભીતરી વિસ્તાર એને ૮૫૪ જન જેટલે અને એક એજનના ૧૧ ભાગોમાંથી ૬ ભાગ પ્રમાણ છે. ‘બાવી ગોરા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૯