Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દક્ષિણ દિશામાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તર દિશામાં છે. આ કથન સિવાય શેષ બધું કથનવિષ્ક તેમજ આયમાદિનું વર્ણન–જેવું મહાહિમવાન પર્વત વિશે કરવામાં આવેલું છે તેવું જ સમજવું “માં ઉતરી રહે ખરચંતા નહી, રવિરાળળ ળયા ’ આ પર્વત ઉપર મહા પુંડરીક નામે હદ છે. એમાંથી નરકાન્તા નામે મહાનદી દક્ષિણ તરણ દ્વારથી નીકળી છે. “હું રોહિત્રા પુરસ્થિi જીરૂ અને આ પૂર્વદિગ્ગત લવણ સમુદ્રમાં જઈને મળે છે. આ નરકાન્તા નદીની વક્તવ્યતા રહિતા નદીની જેમ છે. એટલે કે મહાપદ્યહુદથી દક્ષિણ તેરણ દ્વારથી રહિતા નદી નીકળીને પૂર્વ દિગ્વતી લવણ સમુદ્રમાં મળે છે. તે પ્રમાણે જ આ પણ મહા પુંડરીક હદથી–દક્ષિણ તરણ દ્વારથી નીકળીને પૂર્વ દિગ્ગત લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. “wાં ઉત્તળ જેવા = ચિંતા પ્રદરિથમેળું જીરુ આ સમવર્તી મહા પુંડરીક હદથી ઉત્તર તેરણ દ્વારથી-૩યકૂલા નામે મહા નદી પણ નીકળી છે. અને આ હરિકાન્તા નદીની જેમ પશ્ચિમ દિગ્વતી લવણ સમુદ્રમાં જઇને મળે છે. હરિકાના નામે મહાનદી હરિવર્ષ ક્ષેત્રમાં વહે છે. “અવરેણં વં ચેતિ શેષ બધું ગિરિ ગમન મુખ મૂલ વિસ્તાર વગેરેનું કથન પિત–પિતાના ક્ષેત્રવતી નદીના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ છે. નરકાન્તા નદી વિશેનું શેષ કથન હરિકાન્તા નદીના પ્રકરણ જેવું જ છે. રુણ્ય કૂલા નદીનું શેષ કથન રેહિતા નદીના પ્રકરણ જેવું જ છે. નરકાન્તા નદીનું વર્ણન જે રેહિતા નદીના વર્ણન જેવું કહેવામાં આવેલું છે, તેમજ
યકૃલા નદીનું વર્ણન હરિકાના નદી જેવું કહેવામાં આવ્યું છે તે એક દિશાથી નીકળવાની અપેક્ષાએ તેમજ એકજ નામની દિશાં વહેવાની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. વિખંભાદિકની અપેક્ષાએ કહેવામાં આવ્યું નથી.
“મિ જે મતે ! વાનરવા ર્ ૩ gor” હે ભદંત ! રુમી નામના આ વર્ષધર પર્વત ઉપર કેટલા ફૂટો આવેલા છે? “જોયા ! બz e gourd” હે ગૌતમ | આઠ ફૂટ આવેલા છે. બન્ને જ્ઞા’ તે કૂટોના નામે આ પ્રમાણે છે-“ણિ, વી, મા, બરવંતા, વૃદ્ધિ સાળા થ, દેવ, મળિવવા બ ૨ gિfમ કારૂં ૧ સિદ્ધાયતન કૂટ, આ કૂટ લવણ સમુદ્રની દિશામાં છે. ૨ રુફમીકૂટ–આ ફૂટ પાંચમાં વર્ષધરના અધિપતિ દેવને છે. ૩ રમ્યક કૂટ-આ ફૂટ રમ્યક ક્ષેત્રના અધિપતિ દેવને છે. પ્રાકૃત હેવાથી અહીં મૂલમાં વિભક્તિ-લેપ થઈ ગયે છે. ૪ નરકાન્તા કૂટ–આ નરકાન્તા નદીની દેવીને ફૂટ છે. ૫ બુદ્ધિ ફૂટ–આ મહા પુંડરીક સુંદવર્તિની દેવીને ફૂટ છે. ૬ રુખ્યકૂલા કૂટ–આ રૂધ્યકૂલા નદીની દેવીને ફૂટ છે. ૭ હૈરણ્યવત કૂટ-આ હૈરણ્યવત ક્ષેત્રના અધિપતિ દેવને ફૂટ છે. ૮ મણિકંચન કૂટ–આ મણિકાંચન નામે દેવને કૂટ છે. આ પ્રમાણે એ આઠ કૂટે છે. “દવે વિ પણ પંચફચ ચાળીનો ઉત્તti” એ બધા કૂટ ૫૦૦, ૫૦૦ એજન જેટલા વિસ્તારવાળા છે. તથા એ કૂટના જે અધિપતિ દે છે તે બધાની રાજધાની
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૧