Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 135
________________ નસવન અને પંડકવન. એમાં જે ભદ્રશાલ વન છે, તેમાં આલય અથવા વૃક્ષશાખાઓ અથવા વૃક્ષો અતીવ સરલ છે–સીધા છે–વાંકાચૂકા નથી, દ્વિતીય નન્દન વનમાં દેવાર્દિકે આનંદ કરે છે. સૌમનસવન એક રીતે દેવતાઓના માટે ઘર જેવું છે. તથા જે પંડકવન છે તેમાં તીર્થકરનો જન્માભિષેક થાય છે. એથી આને બધા વનમાં ઉત્તમ કહેવામાં આવેલ છે એ ચાર વને મેરુને પિતા પોતાના સ્થાને આવૃત કરીને સ્થિત છે. હવે ગૌતમસ્વામી પ્રભુને આ જાતને પ્રશ્ન કરે છે કે ળિ મેતે ! રે વણ માત્રને ” હે ભદંત ! મંદરપર્વત ઉપર ભદ્રશાલવન કયાં સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ઘાનિગ સ્થળે મારે પદવા મા×વળે નામં વળે પuત્ત” હે ગતમ! આ પૃથ્વી ઉપર વર્તમાન સુમેરુ પર્વતની ઉપર ભદ્રશાલ વન આવેલું છે. “પાળપરીકરણ' આ વન પૂર્વથી પશ્ચિમ સુધી દીર્ઘ છે. ગલીનિ વિડિછળે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. “સોમMવિગુeriધમાયા માવંતેહિં વીરપુવ િસી સી दाहिय महाणईहि अटु भागपविभत्ते मंदरस्स पव्वयस्स पुरथिमपच्चत्थिमेणं बावीसे २ જોરદારૃ સામેળ’ આ વન સૌમનસ, વિધુ—ભ, ગંધમાદન અને માલ્યવાન એ વક્ષસ્કાર પર્વતથી તેમજ સીતા સીતેરા મહાનદીએથી આઠ વિભાગ રૂપમાં વિભકત કરવામાં આવેલ છે. તેના એ આઠ ભાગો આ પ્રમાણે છે મેરુ ગિરિની પૂર્વ દિશામાં એને પ્રથમ ભાગ છે. મેરુ ગિરિની પશ્ચિમ દિશામાં એને દ્વિતીય ભાગ છે. વિધ...ભ સૌમનસ એ બે વક્ષસ્કાર પર્વતના મધ્ય ભાગમાં દક્ષિણ દિશા તરફ એને તૃતીય ભાગ છે. ગન્ધમાદન અને માલ્યવાન વક્ષરકાર પર્વતના મધ્યમાં ઉત્તર દિશા તરફ એને ચતુર્થ ભાગ છે. મેરુની ઉત્તર દિશામાં પ્રવાહિત થતી શીદા મહાનદી વડે પૂર્વ પશ્ચિમ ભાગ રૂપથી દ્વિધાકૂત દક્ષિણ ખંડ રૂ૫ એને પંચમ ભાગ છે. મેરુની પશ્ચિમ દિશામાં પ્રવાહિત થતી શીતેદા મહાનદી વડે દક્ષિણ પશ્ચિમ ભાગ રૂપથી દ્વિધાકૃત પશ્ચિમ ખંડરૂપ ષષ્ઠ ભાગ છે. મેરુથી દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થતી શીતા મહા નદી વડે પૂર્વપશ્ચિમ વિભાગ રૂપથી દ્વિધાકૃત ઉત્તર ખંડ એને સપ્તમ ભાગ છે. તેમજ મેરુથી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થતી શીતા મહા નદી વડે દક્ષિણ ઉતર વિભાગ રૂપથી દ્વિધાત પૂર્વ ખંડ રૂપ એને અષ્ટમ ભાગ છે. મન્દર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં એને આયામ બાવીસ હજાર જન જેટલું છે. અહીં સંસ્કૃતમાં આપ્યા પ્રમાણે આકૃતિ જોઈ લેવી. વત્તાgિmi દ્વારૂકું વોયસયા તેમજ ઉત્તર દક્ષિણ દિશામાં એને વિઝંભ રા–રા સે યોજન જેટલે છે. એનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-કુરુક્ષેત્રની જીવા પ્રત્યંચા--પ૩૦૦૦ જન જેટલી છે. એક-એક છવામાં સ્થિત વક્ષસ્કાર પર્વતને મૂલમાં વિસ્તાર ૫૦૦ એજન જેટલે છે. બે વક્ષસકાર પર્વતના મૂળના વિસ્તારનું પ્રમાણ ૧૦૦૦ એજન જેટલું હોય. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૨૩

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238