SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નસવન અને પંડકવન. એમાં જે ભદ્રશાલ વન છે, તેમાં આલય અથવા વૃક્ષશાખાઓ અથવા વૃક્ષો અતીવ સરલ છે–સીધા છે–વાંકાચૂકા નથી, દ્વિતીય નન્દન વનમાં દેવાર્દિકે આનંદ કરે છે. સૌમનસવન એક રીતે દેવતાઓના માટે ઘર જેવું છે. તથા જે પંડકવન છે તેમાં તીર્થકરનો જન્માભિષેક થાય છે. એથી આને બધા વનમાં ઉત્તમ કહેવામાં આવેલ છે એ ચાર વને મેરુને પિતા પોતાના સ્થાને આવૃત કરીને સ્થિત છે. હવે ગૌતમસ્વામી પ્રભુને આ જાતને પ્રશ્ન કરે છે કે ળિ મેતે ! રે વણ માત્રને ” હે ભદંત ! મંદરપર્વત ઉપર ભદ્રશાલવન કયાં સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ઘાનિગ સ્થળે મારે પદવા મા×વળે નામં વળે પuત્ત” હે ગતમ! આ પૃથ્વી ઉપર વર્તમાન સુમેરુ પર્વતની ઉપર ભદ્રશાલ વન આવેલું છે. “પાળપરીકરણ' આ વન પૂર્વથી પશ્ચિમ સુધી દીર્ઘ છે. ગલીનિ વિડિછળે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. “સોમMવિગુeriધમાયા માવંતેહિં વીરપુવ િસી સી दाहिय महाणईहि अटु भागपविभत्ते मंदरस्स पव्वयस्स पुरथिमपच्चत्थिमेणं बावीसे २ જોરદારૃ સામેળ’ આ વન સૌમનસ, વિધુ—ભ, ગંધમાદન અને માલ્યવાન એ વક્ષસ્કાર પર્વતથી તેમજ સીતા સીતેરા મહાનદીએથી આઠ વિભાગ રૂપમાં વિભકત કરવામાં આવેલ છે. તેના એ આઠ ભાગો આ પ્રમાણે છે મેરુ ગિરિની પૂર્વ દિશામાં એને પ્રથમ ભાગ છે. મેરુ ગિરિની પશ્ચિમ દિશામાં એને દ્વિતીય ભાગ છે. વિધ...ભ સૌમનસ એ બે વક્ષસ્કાર પર્વતના મધ્ય ભાગમાં દક્ષિણ દિશા તરફ એને તૃતીય ભાગ છે. ગન્ધમાદન અને માલ્યવાન વક્ષરકાર પર્વતના મધ્યમાં ઉત્તર દિશા તરફ એને ચતુર્થ ભાગ છે. મેરુની ઉત્તર દિશામાં પ્રવાહિત થતી શીદા મહાનદી વડે પૂર્વ પશ્ચિમ ભાગ રૂપથી દ્વિધાકૂત દક્ષિણ ખંડ રૂ૫ એને પંચમ ભાગ છે. મેરુની પશ્ચિમ દિશામાં પ્રવાહિત થતી શીતેદા મહાનદી વડે દક્ષિણ પશ્ચિમ ભાગ રૂપથી દ્વિધાકૃત પશ્ચિમ ખંડરૂપ ષષ્ઠ ભાગ છે. મેરુથી દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થતી શીતા મહા નદી વડે પૂર્વપશ્ચિમ વિભાગ રૂપથી દ્વિધાકૃત ઉત્તર ખંડ એને સપ્તમ ભાગ છે. તેમજ મેરુથી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થતી શીતા મહા નદી વડે દક્ષિણ ઉતર વિભાગ રૂપથી દ્વિધાત પૂર્વ ખંડ રૂપ એને અષ્ટમ ભાગ છે. મન્દર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં એને આયામ બાવીસ હજાર જન જેટલું છે. અહીં સંસ્કૃતમાં આપ્યા પ્રમાણે આકૃતિ જોઈ લેવી. વત્તાgિmi દ્વારૂકું વોયસયા તેમજ ઉત્તર દક્ષિણ દિશામાં એને વિઝંભ રા–રા સે યોજન જેટલે છે. એનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-કુરુક્ષેત્રની જીવા પ્રત્યંચા--પ૩૦૦૦ જન જેટલી છે. એક-એક છવામાં સ્થિત વક્ષસ્કાર પર્વતને મૂલમાં વિસ્તાર ૫૦૦ એજન જેટલે છે. બે વક્ષસકાર પર્વતના મૂળના વિસ્તારનું પ્રમાણ ૧૦૦૦ એજન જેટલું હોય. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૨૩
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy