SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૫૩૦૦૦મા આ એક હજાર જેટલી રાશિને જોડીએ તે ૧૪૦૦૦ થય છે. મેરુના વિસ્તારમાંથી ૫૪૦૦૦ સખ્યા ખ.દ કરવાથી ૪૪૦૦૦ શેષ રહે છે. આ સ ંખ્યાને અર્ધાં કરીએ તા ૨૨૦૦૦ થાય છે. અજ મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં એના આયામનુ પ્રમાણ છે. અથવા આ સખ્યા આ પ્રમાણે પણ મેળવી શકાય તેમ છે. શીતા નદીનુ વનમુખ ૨૯૩ર ચૈાજન જેટલું છે. ૬ છ અંતર નદીઓના વિસ્તાર ૭૫૦ ચેાજન જેટલા છે. ૮ વક્ષસ્કારાને1 વિસ્તાર ૪૦૦ ચેાજન જેટલે છે. ૧૬ વિજયાથી સમ્મદ્ધ પૃથુત્વ ૩૫૪૦૨ ચૈાજન જેટલુ હાય છે. શીતેાદા નદીનું વનસુખ ૨૯૨૨ યાજન જેટલું છે. એ સના સરવાળા ૪૬૦૦૦ થાય છે. મહાવિદેહ ક્ષેત્રની જીવાનું પ્રમાણ ૧ લાખ ચેાજન જેટલુ છે. એક લાખમાંથી ૪૬ હજારને બાદ કરીએ તે ૫૪૦૦૦ શેષ રહે છે. તે આ પ્રમાણ ભદ્રશાલ વન ક્ષેત્રનું છે. આમાં મેરુના ધરણીતલનુ પ્રમાણ પણ સમ્મિલિત છે. એથી મેરૂના ધરણીતલનુ ૧૦૦૦ (એક હજાર) ચેાજન પ્રમાણ કમ કરવાથી ૪૪ હજાર ચેાજન આવી જાય છે. એના બે ભાગ કરીએ તા ૨૨ હજાર, ૨૨ હજાર ાજન થઈ જાય છે. એજ પ્રમાણ એના પૂર્વ પશ્ચિમ દિશામાં આયમતુ' નીકળી આવે છે. તેમજ દક્ષિણ અને ઉત્તરમાં જે એના વિસ્તારનું પ્રમાણ રા રા યાજન જેટલુ કહેવામાં આવેલું છે તે એના ભાવા આ પ્રમાણે છે કે આ દેવકુરુ અને ઉત્તરકુરુમાં ૨૫-૨૫ ચૈાજન સુધી અ ંદર પ્રવિષ્ટ થયેલ છે. ‘છે Ō જ્ઞાપકમત્રવદ્યાપોળ ચ વનમંડળ સચ્ચત્રો સમતા સંરિવૃિત્ત' તે ભદ્રશાલવન એક પદ્મવરવેદિકા અને એક વનખડથી ચેામેર સારી રીતે વીટળાયેલુ છે. ‘દુર્ વિ વળજ્જો' અહીં' બન્નેને વણુંક પાઢ કહી લેવા જોઈએ. એમાં જે પદ્મવરવેદિકા છે, તેને લગતે વર્ણાંક પાઠ ચતુર્થાં સૂત્રમાંથી અને વનખંડને વક પાઠ ‘વિદ્દે જિન્ફોમાને' વગેરે રૂપમાં ચતુર્થાં સૂત્રની વ્યાખ્યામાંથી જાણી લેવુ... જોઈ એ. ‘નાવ લેવા ગાયંત્તિ સતિ' અહીં યાવત્ પદથી ‘તસ્થળ વવે વાળમંત્તર' એ પટ્ટાના સંગ્રહ થયા છે. ‘રેવા' પદ અહીં’ ઉપલક્ષણ રૂપ છે. એમાં ‘àવીત્રો ચ’ આ પદાના સંગ્રહ થયા છે, ભારતે, શેતે' એ ક્રિયાપદો પણ ઉપલક્ષ રૂપ છે. એનાથી-વિકૃતિ, નિલીયંતિ, ઇત્યાદિ ક્રિયાપદોનુ ગ્રહણ થયું છે. એ સ`તું વિવરણ પંચમ સૂત્રમાંર્થી સમજી લેવુ જોઇએ, 'मंदरस्स णं पव्वयास पुरत्थिमेणं भद्दसालवणं पण्णासं जोयणाई ओगाहित्ता एत्थणं महं एगे સિદ્ધાચયને વળÈ' મંદર પર્યંતની પૂર્વ દિશામાં ભદ્રાશાલ વન આવેલું છે. એનાથી ૫૦ યેાજન આગળ જતાં ઉપર એક અતીવ વિશાળ સિદ્ધાયતન આવેલું છે. (પળાસં ગોથणाई आयामेणं, पणवीसं जोयणाई विक्संभेणं छत्तीसं जोयणाई उद्धं उच्चतेण अगखंभसयસૈનિવિનું ગળો' આ સિદ્ધાયતન આયામની અપેક્ષાએ ૫૦ ચેાજન જેટલુ‘ છે. અને વિષ્ણુભની અપેક્ષાએ એ ૨૫ ચેાજન જેટલુ' છે, એની ઊંચાઇ ૩૬ ચાજન જેટલી છે. આ સહઓ તભા ઉપર ઊભું છે. એના વક પાઠ ૧૫ પદરમાં સૂત્રમાંથી જાણી લેવા જોઈ એ. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૨૪
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy