SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તસ્સ ન સિદ્ધાચયનસ્લ ત્તિફિસિ' તો યારા વળત્ત’ આ સિદ્ધાયતનની ત્રણ દિશાએમાં ત્રણ દરવાજાએ આવેલા છે. તેળ તારા અદ્રુનોચનાર્ ઉદ્ભ ઉચ્ચત્તળ, ચત્તા નોચળારૂં વિનવું भेण तावइयं चैव पवसेणं सेआ वरकणगथूभियागा जाव वणमलाओ भूमिभागो य भाणियच्वो' એ દ્વારા આઠ યાજન જેટલા ઊંચા છે. ચાર યેાજન જેટલા એ દ્વારાના વિષ્ણુભ છે, અને આટલે જ એમના પ્રવેશ છે, એ દ્વારા શ્વેત વર્ણવાળાં છે. એમના જે શિખરા છે તે સુ'દસુવર્ણ' નિર્મિત છે. અહી વનમાળાએ તેમજ ભૂમિભાગનું વર્ણન કરી લેવું જોઇએ. વનમાળાઓનુ વર્ણન ‘રૂામિય' વગેરે પાડથી જાણી લેવું જોઈએ. આ પાઠે અષ્ટમ સૂત્રમાંથી અને ભૂમિભાગનું વર્ણન પ ંચમ સૂત્રમાંથી જાણી લેવું જોઇએ. વનમાળા અને ભૂમિભાગના વર્ષોંન સુધી જ એ દ્વારાનુ વર્ણન કરવામાં આવેલુ છે. ‘તન્ન ળ વધુમાલમાળ ચળ મળ્યું હ્તા મણિવેઢિયા ળજ્ઞ' તે ભૂમિભાગના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ મણિપીઠિકા આવેલી છે. અઢોળા બચામવિવવમેળા' આ મણિપીઠિકાના આયામ—વિષ્ણુભ આઠ યાજન જેટલે છે. પત્તારિ નોયનારૂં વાòળ સવ્વચળામડું ઊછા’ એના માહત્ય એટલે કે મેટાઈ ચાર ચેાજન જેટલી છે. આ સર્વાત્મના રત્નમયી છે, અને આકાશ તેમજ સ્ફટિક મણિવત્ નિળ છે. ‘ત્રા’ આ પદ અહી’ ઉપલક્ષણ રૂપ છે. એનાથી લણ વગેરે પદાનું ગ્રહણ થયું છે. ‘તીસેળ મળિપેઢિયાળુ રિ તૈયછંપ અરુ નોયનારૂં आयामविखंभेणं, साइरेगाईं अट्ठ जोयणाई उद्धं उच्चतेणं जाव जिणपडिमा वण्णओ' ते મણિપીઠિકાની ઉપર એક ધ્રુવચ્છન્દ એટલે કે દેવાને બેસવા માટેનું આસન છે તે આસનના આયામ–વિષ્ણુભ આઠ ચેાજન જેટલેા છે અને તેની ઊંચાઈ પણ કંઈક વધારે આઠ ચેાજન જેટલી છે. અહીં ‘ચાવ' પદથી જિન પ્રતિમાઓના સગ્રહ થયા છે. અહી यावत्पढ्थी 'इत्थ अट्ठसए जिणपडिमाणं पण्णत्ते तासिणं जिणपडिमाणं अयमेयारूवे वण्णा. વાસે વળત્તે' એ પાના સંગ્રહ થયા છે. અહીં જિન પ્રતિમાએથી કામદેવની પ્રતિમા તેમજ યક્ષ પ્રતિમાઓ જાણવી જોઈ એ. હેવર્ચ્છાસ નાવ ઘૂવડુચાળ કૃતિ' આ દેવસ્જીદ સર્વાત્મના રત્નમય છે. યાવત્ અહી’ ૧૦૮ ધૂપ કટાહા છે. જેમાં ધૂપ સળગાવવામાં આવે છે. જિનપ્રતિમા અને ધૂપ કટાહાના વન વિષે જાણવા માટે રાજ પ્રશ્નીય સૂત્રના ૮૦ અને ૮૧મા સૂત્રો જોવા જોઈએ. એ સૂત્રોની ટીકામાં મેં આ વિષયનું સ્પષ્ટીકરણ કર્યું છે. ‘મંÆાં પવયસ ફ્ળિળ મસાજવળ પળાયું ર્વ પત્તિ વિ મૈસ મસાવળે ચત્તરિ સિદ્ધાચયના માળિયવ' મંદર પતની દક્ષિણ દિશામાં ભદ્રશાલ વનમાં ૫૦ ચેાજન આગળ જવાથી ઉપર ભદ્રશાલવનમાં ૫૦ ચેાજન પ્રવિષ્ટ થયા પછી મન્દર પર્યંતની ચેામેર, ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતને આવેલા છે. અહી ત્રણ સિદ્ધાયતના કહેવાં જોઈએ પણ ત્રણના સ્થાને જે ચાર સિદ્ધાયતના કહેવામાં આવેલાં છે, એ સબંધમાં સમાધાન જ ખૂદ્રીપ દ્વારના વંકમાં કરવામાં આવેલુ છે. આ સમાધાન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૨૫
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy