________________
ત્યાં ‘રૂં ચારિવિ દ્વારા મળિયા' આ સૂત્ર મુજબ જ જાણી લેવુ' જોઇ એ. ‘મંત્રાલ णं पव्वयस्स उत्तरपुरत्थिमेण भद्दसालवणं पण्णासं जोयणाई ओगाहिता एत्थ णं चतारि णंदाપુરિનીબો વળતો મન્દર પર્વતના ઈશાન કણમાં ભદ્રશાલવનને ૫૦ ચેાજન વટાવી જઈએ ત્યારબાદ જે સ્થાન આવે છે ત્યાં નન્દા નામક ચાર શાશ્વત પુષ્કરિણીએ છે સંજ્ઞા' તેમના નામેા આ પ્રમાણે છે—વમા શ્, ૧૩મળ્વમાં ૨, ચેવ મુર્ારે કુમુર્વમા ૪’પદ્મા, પદ્મપલા, કુમુદા અને કુમુદપ્રભા. ‘તાગોળ પુરfનીઓ વારં નોયળારૂં બચામેળ पणवीसं जोयणाई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं वण्णओ वेइयावणसंडाणं भाणियव्वो' थे પુષ્કરિણીએ આયામની અપેક્ષાએ ૫૦ ચેાજન જેટલી છે. અને વિક ભની મપેક્ષાએ ૨૫ ચેાજન જેટલી છે. તેમજ એમની ગંભીરતા (ઊંડાઈ) ૧૦ યેાજન-જેટલી છે. અહી વેદિકા અને વનખંડનુ વર્ણન કરી લેવુ જોઇએ. અને વેદિકા અને વનખંડ વિષેનુ વર્ણન ચતુ સૂત્રની વ્યાખ્યામાંથી જાણી લેવુ જોઈએ. પસતોળા નાવ તાત્તિળ પુષનીન
જહુમાયેલમાલ ત્યળ ઓ માં સાળમ્સ વિલાસ ફેવરો વાસાચવવુંસને વળતે'. અહી ચારે દિશાઓમાં તેારણ-મહિાર−છે. અહીં યાવત્ પદથી ‘નાનાં નિમનિ' વગેરે રૂપમાં કથિત તારણેાના વિશેષણાનું ગ્રહણ થયું છે. એ વિશેષણના અર્થ ‘રાજપ્રશ્નીયસૂત્ર' ની સુભેાધિની ટીકામાંથી જાણી લેવા જોઇએ. એ પુષ્કરિણીઓના ઠીક મધ્યભાગમાં એક વિશાળ દેવેન્દ્ર દેવરાજ ઈશાનના પ્રાસાદાવત...સક-શ્રેષ્ઠ પ્રસાદ-આવેલ છે, ‘પંચ નોવળલચારૂં ઉદ્ઘ उच्चतेणं अद्धाइज्जाईं जोयणसयाई विक्खंभेणं, अब्भुग्गयमूसिय एवं सपरिवारो पासावडि સનો માળિયનો' આ પ્રાસાદવતસક ઊંચાઇમાં ૫ ચેાજન જેટલા છે. ૨૫૦ ચેાજન જેટલે એના વિષ્ણુભક છે. ‘અમુપાય’ વગેરે પદોના અત્રે સ ંગ્રહ થયા છે. એ પદે પ્રાસાદાવતસકના વિશેષણ રૂપમાં પ્રયુક્ત થયેલાં છે, એ પદાના ભાવાથ રાજપ્રશ્નીય સૂત્રમાંથી
સમજી લેવા જોઇએ. પ્રાસાદાવતસકનું વર્ણન મુખ્યાસન અને ગૌણાસન રૂપ પરિવાર સહિત કરી લેવું જોઈએ. મંÆ ન તત્રં ટ્રાળિપુરચિમેન વુદ્રŕરળીયો પહનુમાનજિના उप्पला उप्पलुज्जला तं चैव पमाणं मज्झे पासायवडिसओ सक्कस्स सपरिवारो' मा प्रभाणे જ મન્દર મેરુના ભદ્રશાલવનની અંદર ૫૦ યાજન ગયા પછી આગ્નેય કાણુમાં ચાર પુષ્કરિણીએ છે. તેમના નામે આ પ્રમાણે છે-ઉત્પલશુભા-૧, નલિના-૨, ઉત્પલા-૩, અને ઉપલેાજજ્વલા ૪. એ પુષ્કરિણીઓના પણ ઠીક મધ્યભાગમાં એક પ્રાસાદાવત’સક છે. એનુ પ્રમાણ પણ ઈશાન કાણુગત પ્રાસાદાવત સક જેટલું જ છે. આ પ્રસાદાવત'સક દેવેન્દ્ર દેવરાજને છે. અહીં શકેન્દ્ર પોતાના પરિવાર સાથે રહે છે. એવું વર્ણન એવુ પણ કરી લેવુ જોઇએ 'तेण चैव पमाणेणं दाहिणपच्चत्थिमेण वि पुक्खरिणीओ भिंगा, भिंगनिभा चेव,
અના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૬