________________
અન્નામા જણાવહેતો સસ સસ સરિવાર આ પ્રમાણે નત્ય કેણમાં પણ ચાર પુષ્કરિણીઓ છે. તેમના નામે આ પ્રમાણે છે-ભૂંગા-૧, ભૃગનિભા-૨, અંજના ૩, અને અંજનપ્રભા ૪. આ પુષ્કરિણીઓના ઠીક મધ્યભાગમાં પ્રાસાદાવંતસક છે. આ પ્રાસાદાવંતસક પણ શકેન્દ્ર વડે અધિષ્ઠિત છે. આ પ્રાસાદાવર્તસકનું મધ્યવર્તી સિંહાસન પણ પહેલાની જેમ પિતાના પરિવાર ભૂત અન્ય સિંહાસનેથી પરિવેટિત છે. “૩રરપુરચિ. મેળે પુFaffજો આ પ્રમાણે વાયવ્ય કેણમાં પણ પુષ્કરિણુઓ છે. તેમના નામે આ પ્રમાણે છે- “સિરિતા, સિરિયૅ, સિરિમણિયા ચેવ સિરિળિ૪ar” શ્રી કાન્તા, શ્રી ચન્દ્રા, શ્રી મહિલા અને શ્રી નિલયા. “પારાયવર્જિત ઈંસાળરસ રીતળ પરિવાર એમના મધ્ય ભાગમાં પણ પ્રાસાદાવર્તાસક આવેલા છે. એ પ્રસાદાવંતસક ઈશાનેન્દ્રનો છે. આ પ્રાસા દાવ તસકનું મધ્યવતી સિંહાસન પણ પિત–પિતાના પરિવાર ભૂત સિંહાસની સાથે વણિત કરી લેવું જોઈએ. “કંઈ મરે ! ત્રણ માવળે વિધિ | Twત્તા હે ભદન્ત! આ મંદર પર્વતવતી ભદ્રશાલ વનમાં કેટલા દિહતિ ફૂટો આવેલા છે ? અ ફૂટ ઈશાન વગેરે વિદિશાઓમાં તેમજ પૂર્વાદિ દિશામાં હોય છે. અને આકાર એમને હસ્તિક જે હોય છે. એથી જ એ હસ્તિકૂટ કહેવામાં આવ્યા છે. જવાબમાં પ્રભુ કહે છે“ોમાં ! આ હિસાયિક પval' હે ગૌતમ! આઠ દિગ્દસ્તિ ફૂટે કહેવામાં આવેલ છે. “નં ' તે આ પ્રમાણે છે-૬ ૧૩મુત્તરે ૨૯ ળીસ્ટવંતે રૂ, ૪, અંજ્ઞિિર ૧, | ટેગ , પાસે છે , વ૪િ૨ ૮, યાજિરિ II ' પોત્તર-૧, નીલવાન-૨, સુહસ્તિ ૩, અંજનગિરિ-૪, કુમુદ-૫, પલાશ-૬, વાંસ-૭, અને રચનાગિરિ કે રેહણાગિરિ. “#ળેિ મતે ! મં? માત્રાળે 19મુત્તરે હિતાધિ goળ હે ભદંત! મંદર પર્વત ઉપર વર્તમાન ભદ્રશાલવનમાં પત્તર નામક દિગહસ્તિ ફૂટ કાયા સ્થળે આવેલ છે? ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો મા ! મારા પ્રવાસ વરપુરથમેળ પુથિમિરાણ પીયા ૩ળે સ્થળ ૫૩મુત્તરે મે ફિનાઈસ્થિવૂડે વાતે” હે ગૌતમ. મંદિર પર્વતને ઉત્તર દિશા અને પૂર્વ દિશાના અ તરાલમાં-ઈશાન કોણમાં તેમજ પૂર્વ દિવતી શીતા મહા નદીની ઉતર દિશામાં પતર નામક દિગ્વસ્તિ ફૂટ આવેલ છે “જોવા सयाई उद्धं उच्चत्तेणं पंच गाउयसयाइं उव्वेहेणं एवं विक्खंभपरिक्खेवो भाणियब्बो चुल्लहिमવંતરિનો આ ફૂટ પાંચસે લેાજન જેટલી ઊંચાઈવાળે છે તેમજ જમીનની અંદર પણ પાંચસો ગાઉ સુધી નીચે ગયેલે છે. એટલે કે જમીનની અંદર એની નીમ ૫૦૦ ગાઉ જેટલી ઉંડી છે. એના વિખંભ–પરિક્ષેપે આ પ્રમાણે છે. મૂલમાં એને નિખંભ ૫૦૦ જિન જેટલું છે. મધ્યમાં એનો વિસ્તાર ૩૭૫ જન જેટલું છે અને ઉપર એને વિસ્તાર ૨૫૦ એજન જેટલું છે અને પરિક્ષેપ ૧૫૮૧ જન જેટલું છે. મધ્યમાં એને પરિક્ષેપ કંઈક કમ ૧૧૮૬ એજનને છે, અને ઉપર તેને પરિક્ષેપ ૭૯૧ જન જેટલો છે. આ પ્રમાણે આ કૂટ હિમાવાન પર્વત જેવું છે. “
Tયાના હૈ જોર જેટલું પ્રમાણુ સુદ્રહિમવત્ ફૂટપતિના પ્રાસાદ માટે કહેવામાં આવેલું છે, તેટલું જ પ્રમાણ આની ઉપર આવેલાં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૭