Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિજયના જેવા નામવાળા જાણી લેવા જોઈએ. આ કથનને ભાવાર્થ એ થાય છે કે દરેકે દરેક વક્ષસ્કારમાં ચાર કૂટો છે એમાં પ્રારંભના બે ફૂટે તો નિયત અને તૃતીયચતુર્થ કૃટ અનિયત છે. એ વાતને સૂત્રકાર પતે કહેશે એમાં જે-જે વક્ષસ્કાર પર્વત જે બે કૂટોને વિભક્ત કરે છે, તે વિભાજયમાન પર્વતની મધ્યમાં જે-જે પાશ્ચાત્ય વિજયે છે તેના જેવા નામવાળા તે વક્ષસ્કાર પર્વત ઉપર તૃતીય ફૂટ છે અને જે અગ્રિમ વિજય છે તેના જેવા નામવાળા ચતુર્થ ફૂટ છે. આ પ્રમાણે તૃતીય અને ચતુર્થ ફૂટમાં અનિયતતા પ્રકટ કરવામાં આવી છે અને પ્રથમ અને દ્વિતીય કૂટમાં નિયતતા પ્રકટ કરવામાં આવી છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે કે સિદ્ધાયતન ફૂટ અને બીજે પર્વત જેવા નામ વાળ કટ એ બન્નેના નામો નહિ બદલાવાથી એ બન્ને કંટો અવસ્થિત છે. જે અહીં એવી આશંકા કરવામાં આવે કે સિદ્ધાયતન ફૂટ તે અવસ્થિત કહેવામાં આવેલ છે, તે તે નામ નહિ બદલવાથી અવસ્થિત કહી શકાય તેમ છે પણ દ્વિતીય ફૂટ જેવું તેના પર્વતનું નામ હશે તેવું તેનું નામ થઈ જવાથી અવસ્થિત નામવાળે કેવી રીતે થઈ શકશે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે અહીં જે અવસ્થિત નામતા કહેવામાં આવેલી છે, તે કૂટોના નામ સદશ નામને અનુલક્ષીને જ કહેવામાં આવેલી છે. એથી જેટલા ફૂટે હશે અને તેમાં જે નામતા થશે તેજ દ્વિતીય કૂટનું નામ હશે. એવી નામના તૃતીયચતુર્થ કૂટમાં નિયમિત નથી. એજ આશયને લઈને સૂત્રકારે “મે રો રો ફૂT અાફ્રિઝા વિદ્વાચચાકૂ પન્નચરિતામગૂ' આ સૂત્ર કહ્યું છે. ૩૫ છે
મેરૂપર્વત કા વર્ણન
મેરુ વક્તવ્યતા 'कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे' इत्यादि
ટીકાર્થ–“#હિ ળ અંતે ! પુરી રી મહાવિદે વારે મંતરે ગામ વા પwwત્તે’ આ સૂત્ર વડે ગૌતમસ્વામીએ પ્રભુને એવો પ્રશ્ન કર્યો છે કે હે ભદન્ત ! આ જંબૂતપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં મંદર નામક પર્વત કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે छ-'गोयमा ! उत्तरकुराए दक्खिणेणं देवकुराए उत्तरेणं पुव्वविदेहस्स वासस्स पच्चत्थिमेणं अवरविदेहस्स वासस्स पुरत्थिमेणं जंबुद्दीवस्स बहुमज्झदेसभाए एत्थ णं जंबुद्दीवे दीवे मंदरे જામં દવા go હે ગૌતમ! ઉત્તર કુની દક્ષિણ દિશામાં દેકુરની ઉત્તર દિશામા પૂર્વ વિદેહ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં, તેમજ અપરવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં જંબૂઢીપની અંદર ઠીક તેના મધ્યભાગમાં મન્દર નામક પર્વત આવેલ છે. “જarો છREક્ષારું સ ચ રમાઈ કોયારણ વિદ્યમ આ પર્વતની ઊંચાઈ ૯ હજાર એજન જેટલી છે. એક હજાર યોજન જેટલો એનો ઉદ્દેધ છે. ૧૦૦૯ જન મૂળમાં એને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૧