Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ણેજ સુકચ્છાદિ વિજેમાં પણ તત્ તત્ દિગ્વતી વસ્તુ મુજબ તત્ તત્ દિશાઓને નિયમિત કરી લેવી જોઈએ.
તેમજ આ પ્રમાણે જ શીદા મહાનદીનું દક્ષિણ દિગ્વતી અને ઉત્તર દિગ્દર્તિ મુખવન વિષે પણ કહી લેવું જોઈએ. “પીશોના ઉત્તરિહે છે કે વિજ્ઞાા-સં ” આ શીતાદા મહાનદીના ઉત્તર દિગ્વત પાશ્વ ભાગમાં એ વિજયે આવેલા છે. વિજયેના નામે આ પ્રમાણે છેવ, કુવછે, મહાવો, ચરત્યે, વાવ, કૂવા, સુવરજૂર, , બિસ્ત્રાવ . ? ' વપ્ર, સુવપ્ર, મહાવપ્ર, પ્રકાવતી, વળ્યુ , સુવલ્ગ, ગલ્પિલ અને ગધિલાવતી. “સાચાળો માગો તે = રાજધાનીઓ અને તેમના નામે આ પ્રમાણે છે-વિજ્ઞયા, વેરચંતી, કચંતી, કાનિચા કપુર, રાજપુરા, વડું, અવાજ ૨ / વિજ્યા, જ્યની જયન્તી, અપરાજિતા, ચકફપુરી, ખગ્નપુરી, અવળ્યા અને અધ્યા, “ફને ચણા-તે ન चंदपव्वए सूरपव्वए, नागपव्वए, इमाओ गई ओ-सीओदाए महाणईए दाहिणिल्ले कूले खीरो IT સોનોગ, અંતરવાળો ઘટ્ટો’ એ વક્ષસ્કાર પર્વત છે. તેમના નામે આ પ્રમાણે છે–ચન્દ્ર પર્વત, સૂર્ય પર્વત અને નાગ પર્વત. આ નદીઓ છે-કે જેઓ સીતેરા મહા નદીના દક્ષિણ દિગ્ગત કુલ ઉપર છે–એક ક્ષીરોદા અને બીજી શીતસોતા. એ બન્ને અત્તર નદીઓ છે. હવે સીતેરા મહાનદીની ઉત્તર દિગ્ગત તટ પર આવેલા વક, સુવપ્ર, મહાવપ્ર તેમજ પ્રાવતી વિજયેની જે અન્તર નદીઓ છે–તેમના નામે બતાવવામાં આવે છે. ૩fમમાળિી, નમાજિળી, મીરમાજિળી, વત્તપિત્રુવિજ્ઞાાનતY/ત્તિ ઉર્મિમાલિની, ફેન માલિની, ગંભીર માલિની. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે કે પ્રવિજયમાં વિજ્યા રાજધાની છે અને ચન્દ્ર નામક, વક્ષસ્કાર પર્વત છે. સુવપ્ર નામક વિજયમાં વૈજયન્તી નામક રાજધાની છે અને ઉર્મિમાલિની નામક નદી છે. મહાવપ્ર વિજયમાં જયન્તી નામક રાજધાની છે સૂર નામક વક્ષસ્કાર પર્વત છે. વમવતી વિજયમાં અપરાજિતા નામક રાજધાની છે અને ફેનમાલિની નામક નદી છે. વઘૂ વિજયમાં ચક્રપુરી રાજધાની છે અને નાગ નામક વક્ષસ્કાર પર્વત છે. સુવઘૂ વિજયમાં ખગ્નપુરી નામક રાજધાની છે અને ગંભીર માલિની નામક અન્તર નદી છે. ગન્થિલ વિજયમાં અવધ્યા નામક રાજધાની છે અને દેવ નામક વક્ષસકાર પર્વત છે. ગલ્પિલાવતી વિજ્યમાં અધ્યા નામક રાજધાની છે. આ પ્રમાણે શીદા નદી વડે વિભક્ત બે ભાગમાં વર્તમાન વિજ્યાદિકના નિરૂપણથી મન્દર પર્વતને પાશ્ચાત્ય પાન્ધભાગ કથનીય છે એવું સ્પષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ બધુ કથન પહેલાં સ્પષ્ટ કરવામાં આવેલું છે. આમ એ ઉર્મિમાલિની વગેરે જે ત્રણ નદીઓ છે તે શીતદા નદીના ઉત્તર દિગ્વતી તટ ઉપર આવેલા વમ, સુવપ્ર, વગેરે વિજયેની અખ્તર નદીઓ છે તાત્તિ” માં જે નહી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું નથી તે વિના પ્રત્યે કૂવત્તાપરોવો વાચઃ આ વાતિક મુજબ લુપ્ત થઈ ગયેલ છે. તેમજ પૂર્વ વિભાગમાં વિજયાદિકને અને પ્રાય વિભાગમાં દ્રયમાં અન્તર નદીઓને જે સંગ્રહ કરવામાં આવ્યું નથી તે સૂત્રકારની વિચિત્ર પ્રવૃત્તિને લક્ષિત કરે છે. અથવા એમના સંગ્રહથી સમ્બદ્ધ સૂત્ર વ્યવચ્છિન્ન થઈ ગયું છે, એવું જાણી લેવું જોઈએ. “સ્થ પરિવારી, લો
તો વિનચલિગામ માળિયા’ વક્ષસ્કારની આનુપૂર્વમાં બબ્બે ફૂટ પિત–પિતાના જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૦