Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂર્વ દિશામાં “ીવંત નીલવાન “વાસંદરવરવયાણ' વષધર પર્વતની ‘વાળિ દક્ષિણ દિશાના “જિત’ મધ્યભાગમાં “gયાં અહીંયાં “ઉત્તરદ્ધા છે. ઉત્તરાર્ધ કચ્છને “I” ગંગાકૂટ ધામ' નામનો છે કુંડ “qu” કહેલ છે. એ કુંડ “ટ્ટિ સાઈઠ કોગળાજું જન “માયાવિક લંબાઈ પહોળાઈવાળો કહેલ છે. તેનું વર્ણન “દેવ એવું જ સમજવું. કે “” જે પ્રમાણે સિંધૂ સિંધુ મહાનદી ગંગા મહાનદીના સમાન, ગંગા સિંધુ સ્વરૂપ વર્ણનાધિકારમાં વર્ણવેલ છે. એ વર્ણનાંશને પ્રગટ કરતાં કહે છે-કાવ વાળા જ સંપરિવિત્તિ' યાવત્ વનખંડથી વ્યાપ્ત ત્યાં સિંધુ પ્રપાત કુંડનું વર્ણન ગંગા પ્રપાતકુંડના સરખું જ કરેલ છે. એ તમામ વર્ણન અહીંયાં પણ કહી લેવું જોઈએ. એ રીતે અહીંયાં ગંગાકુંડનું વર્ણન સિંધુકંડકા વર્ણન પ્રમાણે વર્ણવી લેવું તેમ નિશ્ચય થયેલ છે. પરંતુ ત્યાં આગળ પહેલાં ગંગાનું વર્ણન આવેલ છે. તે પછી સિંધુનું વર્ણન છે. પણ અહીંયાં તેમાં ફેરફાર છે. તેનું કારણ માલ્યવાન વક્ષસ્કાર પર્વતથી વિજયની પ્રરૂપણાના પ્રકાર
ન્તરથી તેનું નજીક પણું હોવાથી ત્યાંથી નીકળેલ સિંધુની પ્રરૂપણ પહેલાં કરેલ છે. તે પછી ગંગાકુંડની પરંતુ ગંગાપ્રપાત કુંડથી નીકળેલ ગંગા મહાનદી ખંડ પ્રપાત ગુહાની નીચે વૈતાઢય પર્વતને દબાવીને દક્ષિણ ભાગમાં સીતા નદીને મળે છે એ વિશેષતા છે.
હવે પ્રશ્નોત્તર દ્વારા કચ્છ વિજય નામને અર્થ બતાવે છે–વે પળે મંરે ! ” ભગવદ્ શા કારણથી “gવં યુદ” એમ કહેવામાં આવે છે. કે-“છે વિઝા, છે વિણ” આનું નામ કચ્છ વિજય એ પ્રમાણે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છેજોયમા !” હે ગૌતમ ! “વર વિન” કચ્છ વિજય વિદ્ધર વૈતાઢય “Tદવસ પર્વતની grદને દક્ષિણ દિશામાં “પીવા” સીતા “બાળ મહાનદીની “ઉત્તળ' ઉત્તર દિશામાં જરા ગંગા “ઝાઝી” મહા નદીની ‘દથિoi’ પશ્ચિમ દિશામાં “સિંધુ સિંધુ ‘મgg મહાનદીની “કુથિને પૂર્વ દિશામાં “જિજીવિનયસ' દક્ષિણાઈ કચ્છ વિજયની “દુમામા’ બહુ મધ્ય દેશભાગમાં “પ્રથi” અહીંયાં “કેમ ના” ક્ષેમા નામની “ચાળી રાજધાની “' કહેલ છે. એ રાજધાની વિળીયારાવાળી
રિસ' વિનીતા રાજધાનીની સરખી “માળિયા' કહેવી જોઈએ. વિનીતા રાજધાનીનું વર્ણન બીજા સૂત્ર ગ્રંથમાંથી જાણી લેવું. “તી ત્યાં આગળ “માણ ક્ષેમા નામની “વાળી” રાજધાનીમાં “ જાનં” કચ્છ નામધારી “રા' ચક્રવતિ રાજા ષખંડેશ્વયને ભેગવનાર થશે તેમ લેકેતિ છે. અહીંયાં વર્તમાનના નિર્દેશથી સર્વદા યથાસભ્ય ચક્રવર્તિ રાજાની ઉત્પત્તિ સૂચવેલ છે. ભરત વર્ષ ક્ષેત્રના જેવા ચક્રવતિ રાજાની ઉત્પત્તિમાં કાલ નિયમ નથી. તે રાજા કે છે? તે બતાવવા માટે કહે છે. “માહિમવંત” મહા હિમવન્મલય મંદર મહેન્દ્રના જે સારવાળો મહાહિમવાન-હૈમવતક્ષેત્રની ઉત્તરમાં સીમાકારી વર્ષધર પર્વત. મલય-પર્વત વિશેષ; મન્દર-મેરુ મહેન્દ્ર-પર્વત વિશેષ આ બધાની
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૯૫