Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાબલશાલી, મહાન યશવાળા, મહાસુખવાળા, મહાનુભાવ, એક પલ્યોપમની સ્થિતિવાળા છે, આ તમામ પદને અર્થ આઠમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લે. નં રહ્યુંઆ અનાદત દેવ જંબુસુદર્શાનામાં નિવાસ કરે છે. ત્યાં નિવાસ કરતાં કરતા તે શું કરે છે ? એ જીજ્ઞાસાના શમન માટે સૂત્રકાર કહે છે-“હું સામાળિચરોહસ્તી ચાર હજાર સામાનિક દેવાનું કાવ' યાવત્ પદથી સપરિવાર ચાર હજાર અગ્રમહિષિાનું, ત્રણ પરિષદાએનું, સાત સેનાઓનું સાત સેનાધિપતિનું, અહિંયાં છેડશ પદને સંગ્રહ સમજી લે. તેથી “સાચવવસાહસ્થીળ સોળ હજાર આત્મરક્ષક દેવેનું, તથા “કંબૂરીવર્ણ બં હીવર જંબુદ્વીપ નામના દ્વીપનું, તથા “નૂ સુarણ જંબૂ સુદર્શનાનું, તથા “કરિયાઈ’ અનાદત નામની “યાળરાજધાનીનું તે શિવાય “વહૂ રેવા જ દેવળ અનેક દેવ દેવિયેનું “જાર યાવત્ અધિપતિત્વ, પુરપતિત્વ, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ, આશ્વર સેનાપતિત્વ, કરતા થકા જોરજોરથી વાગતા તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન મૃદંગને ચતુર પુરૂષ દ્વારા વગાડાતા શબ્દોની સાથે દિવ્ય એવા ભેગો ભેગોને ભેળવતા થકા ‘વિરુ વિચરે છે. અહીંયાં યાત્પદથી જે શબ્દ ગ્રહણ કરાયા છે તેને વિશેષ સ્પષ્ટ અર્થ આઠમાં સૂત્રમાં કહેલ છે. તેથી જીજ્ઞાસુએ ત્યાંથી સમજી લેવા.
‘રે તેni mોચમાં હે ગૌતમ! પૂર્વોક્ત કારણોને લઈને “ ગુરૂ એ પ્રમાણે કહેવામાં આવે છે. જંબુસુદર્શના જંબુસુદર્શનાં. અત્યંત સુંદર છે દર્શન જેનું એવા તેમાં નિવાસ કરવાવાળા અનાહત દેવનું મહદ્ધિકત્વાદિજ્ઞાન જેમાં હોય, અથવા શેભાતિશાયિ છે દર્શન જેનું તે સુદર્શના કહેવાય છે.
- હવે જંબૂ સુદર્શનાના શાશ્વતત્વ સંબંધી સંશયને દૂર કરતા થકા સૂત્રકાર કહે છે “સુત્ત ૨ જ અથ અનંતર “જયમાં !” હે ગૌતમ ! “ વ્યુહંસ” જ બૂસુદર્શના “ઝાવ' યાવત્ શાશ્વત નામ કહેલ છે. “મુfજરૂ” કઈ પણ સમયે એ નામ ન હતું તેમ નથી વર્તમાનમાં નથી એમ પણ નથી. અને ભવિષ્યમાં એ નામ નહીં હશે એમ પણ નથી. “ધુવા, ળિયા, સારવા, અવા , વાવ' ધ્રુવ,નિયત, શાશ્વત, યાવત્પદથી અવ્યય, પદનું ગ્રહણ સમજી લેવું. અવાિ ” અવસ્થિત છે આ શબ્દની વ્યાખ્યા આઠમાં સૂત્રથી સમજી લેવી. - હવે પ્રસંગોપાત અનાહત દેવની રાજધાનીનું વર્ણન કરવાની ઈચ્છાથી કહે છે-“ ન કરે ! નઢિયાર વરસ’ હે ભગવન અનાદત દેવની ‘અઢિયા ગામે રાગાળી, અનાદત નામની રાજધાની ક્યાં “quત્તા’ કહેલ છે?
- આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે–ચHT !” હે ગૌતમ! વંતુરી’ જંબુદ્વીપમાં “મંા વદવારણ મંદર નામના પર્વતની ઉત્તરે ઉત્તર દિશામાં “કમિrHTM, યમિકા નામની રાજધાની સરખા પ્રમાણવાળી અર્થાત્ આયામ,વિષ્કભ, પરિધિના સરખા પ્રમાણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૧