Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રસ ઉત્તરે સિરિયમસંવેદું લીવરમુદાજું વીવત્તા” આ પાઠ ગ્રહણ થાય છે. મન્દર પર્વતની ઉત્તર દિશામાં તિર્થીઅસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને “ગovi’ બીજા વંતૂફી જબૂદ્વીપ નામના ફી’ દ્વીપમાં ઉત્તરેf ઉત્તર દિશામાં “વારસ જોયામણારૂં બાર હજાર જન “વોદિત્તો: પ્રવેશ કરીને “g' અહીંયાં “ નિશ્ચયથી “સિસ સેવ” હરિસહ નામના દેવની “રિસ્કૂદ જન્મ રાણી quત્તા” હરિસ્સહા નામની રાજધાની કહેલ છે.
હવે તેનું પ્રમાણ બતાવવામાં આવે છે.–“રાણીરું નો સારૂં ચેર્યાશી હજાર જન ગાવામવિવäમે તેની લંબાઈ પહોળાઈ કહેલી છે. તે નોકરચારારૂં બે લાખ જન “Tour જ સરસારૃ પાંસઠ હજાર “છત્તીરે' છત્રીસ વધારે જોવા
g' સે જન “જિ ” તેને પરિક્ષેપ કહેલ છે. બન્ને બાકીનું સમગ્ર કથન અર્થાત ઉચ્ચત્વ ઉઠેધાદિ “ના” જેમ “મરચંપા ચમર ચંચા નામની “જયશાળી રાજધાનીનું કહેલ છે “તજ્ઞા' એજ પ્રમાણે “પમાનં” પ્રાસાદિકનું માપ “માળિચર્થ' કરી લેવું જોઈએ. આ રાજધાનીમાં હરિસ્સહ નામના દેવ છે. તે દેવ “ભઠ્ઠી મgg મહાદ્ધિ સંપન્ન તેમજ મહાતિવાળા છે. “જાવ ઘઝિશવમસ્તિ' યાવત્ તે દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા છે તે નિવાસ કરે છેઅહીંયાં યાવત્પદથી સંગ્રહ થતા પદે આઠમાં સૂત્રથી અર્થ સહિત ગ્રહણ કરી લેવાં જે કે અહીંયાં “કાવ’ શબ્દ આપેલ નથી તે પણ મહદ્ધિકાદિ પદથી તેને સમજી લે હોવાથી તે પદને સંગ્રહ સમજી લે. એ રીતે હરિસ્સહ ફૂટ નાનામ વિષયક પ્રશ્નોત્તરમાં સૂચવેલ છે. તેથી તેના અન્વર્થ નામ સંબંધી પાઠ સમજી લે જે આ પ્રમાણે છે.– જળ મંતે ! gવં ગુરૂ નિરHહુ જૂડે સિહ? જો ! हरिस्सहकूडे बहवे उप्पलाई पउमाई हरिस्सहकूड समवण्णाई जाव हरिस्सहे णामं देव य इत्थ महिद्धीए जाव परिवसइ से तेणटेणं जाव अदुत्तरं च ण गोयमा ! जाव सासए नाम
ન્ને ઈતિ હે ભગવન કયા કારણથી એમ કહેવામાં આવે છે, કે આ હરિરસહ નામને હરિસહ ફૂટ છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! હરિસહ કૂટમાં ઘણા ઉત્પલે અને ઘણું પદ્મ હરિસ્સહ ફૂટના સરખા વર્ણવાળા છે, યાવત્ હરિસ્સહ નામના દેવ કે જે મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. તે ત્યાં નિવાસ કરે છે. એ કારણથી આ કૂટનું નામ હરિસ્સહ એવું પડેલ છે. તે સિવાય હે ગૌતમ ! એ નામ શાશ્વત નામ છે.
હવે એ વક્ષસ્કાર પર્વતના નામાર્થ સંબંધી પ્રશ્ન કરે છે-“છે જે મંતે ! '
” હે ભગવન શા કારણથી એવું કહેવામાં આવે છે કે-“માહ્યવસે વારવા' આ માલ્યવંત નામને વક્ષસ્કાર પર્વત છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી મહાવીર પ્રભુ કહે છે– જોયા!” હે ગૌતમ ! “સ્ટિવંતે માલ્યવાન નામના “” નિશ્ચયથી “વવારVqu' વક્ષસ્કાર પર્વતમાં “તત્ય તથ’ તે તે “રેસે દેશમાં અર્થાત્ સ્થાનમાં “હિં તહિં સ્થાનના એક ભાગમાં ‘વ’ અનેક “ચિા ગુમ’ સરિકા નામના પુષ્પ વલી વિશેષના સમૂહ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૬