Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષય થવાથી કેટલાક મેાક્ષગામી થાય છે. યાવત્ કેટલાક સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થઈને પરિનિર્વાણને પ્રાપ્ત કરીને ‘સવ્વ સ્તુવાળમંત રેતિ” સઘળા દુઃખાના અંત-પાર કરે છે. આની તમામ વ્યાખ્યા અગીયારમાં સૂત્રમાંથી સમજી લેવી. આ રીતે આમનુ' ક ભૂમિ રૂપ નિરૂપણ કરેલ છે.
હવે સીમાકારી વૈતાઢય પર્યંત કયાં આવેલ છે? આ વિષય સંબંધી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.-દ્િળ મતે ! ' હે ભગવન્ ! કયાં આગળ હ્લયુદ્દીને રીવે જ ખૂદ્રીપ નામના દ્વીપમાં ‘મહાવિદે વાલે' મહાવિદેહ ક્ષેત્રમાં ∞ વિજ્ઞ” કચ્છ નામના વિજયમાં વૈયદ્વે વૈતાઢય ળામ' નામના જ્ન્મ' પર્વત કહેલ છે
આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુશ્રી કહે છે.−ોયમા !' હે ગૌતમ ! ‘ટ્રાદિબદ્ધ વિજ્ઞયરલ' દક્ષિણા કચ્છ વિજયની ‘વૃત્તિળન’ દક્ષિણ દિશામા ‘વિત્ત હસ’ચિત્રકૂટ પર્વતની ‘વોચમેન' પશ્ચિમ દિશામાં ‘માવંતક્ષ્ય' માલ્યવાન્ નામના ‘વલા પચાસ’ વક્ષસ્કાર પર્વતની પુસ્થિમેળ’ પૂર્વ દિશામાં ‘ત્ત્વન’ત્યાં આગળ ∞ વિજ્ઞ' કચ્છ
વિજયમાં વૈયદ્ને નામ પથ્થ' વૈતાઢય નામના પત‘વળત્તે' કહેલ છે. તું બહા' તે પર્વત કેવા છે? એ ખતાવે છે. ‘ફેળવવાળા' પૂર્વ અને પશ્ચિમ દિશામાં તે લાંખા છે. ‘ઢોળવાળિવિસ્થિળે’ ઉત્તર અને દક્ષિણ દિશામાં વિસ્તારવાળા છે. ‘ઘુ।' અને તરફ ‘વરણાવવપ’ વક્ષસ્કાર પવ ત ‘વુદ્દે’ સ્પર્શેલ છે. ‘પુરસ્થિમિસ્રા’પૂર્વ દિશા સંબંધી ‘જોડી' કેાડીથી ‘ના' યાવત્ ‘િિમ ં વચલાવવચ પૂર્વ દિશાના વક્ષસ્કાર પર્વતને ‘પૃથિમિÇ જોડી' પશ્ચિમ દિશા સબંધી કોટીથી ‘વિિમનું વકલાપથ’ પશ્ચિમ દિશાના વક્ષસ્કાર પર્વતને એ રીતે એ ‘રોદિવિ’ પૂર્વ પશ્ચિમ અને ટિથી અર્થાત્ ચિત્રકૂટ અને માલ્યવાન્ વક્ષસ્કાર પર્વતને ‘દ્રે’ સ્પર્શેલ છે. આ રીતે તે મહ્ત્વયુદ્ધ સરિસ ભરત અને વૈતાઢય પર્વતા સરખા એટલે કે રત્નમય અને રૂચક સસ્થાનમાં સસ્થિત હાવાથી તેમ સમજી લેવુ' ‘નાં' કેવળ તો વાલો' એ વાહા ‘નીવા’ જીવા ‘પશુપુŻ' ધનુપૃષ્ટ આ ત્રણે ‘ળ ચળં’ ન કહેવા અવકક્ષેત્રવર્તિ હોવાથી પૂર્વોક્ત ત્રણે કહેવાના નથી. તેના લાંબે ભાગ ભરત અને વૈતાઢયના જેવા નથી ‘વિનવિશ્ર્વમસિ’ ક્રુચ્છાદિ વિજયના જે વિસ્તાર અર્થાત્ કઇક એછે। ખાવીસ સે તેર ૨૧૧૩ ચેાજનરૂપ તેની સમાન આયામેળ' લખાઈથી છે. આ કથનના ભાવ એ છે કે-કચ્છાદિ વિજયના જે વિષ્કભ ભાગ છે. તે આ વૈતાઢયને આયામ ભાગ એટલે લખાઈવાળા ભાગ છે. ‘વિષમે વિસ્તાર ‘ઉત્ત્તત્ત’ ઉંચાઇ ‘વેદો ઉદ્વેષ અર્થાત્ જમીનની અંદરના ભાગ એ મધુ તહેવ' ભરત અને વૈતાઢય પર્યંતની સરખા જ સમજી લેવા. તેમાં વિષ્ણુંભ ૫૦ પચાસ ચેાજનાત્મક અને ઊંચાઈ પચીસ ચેાજનાત્મક તથા ઉદ્વેષ પચ્ચીસ કોશાત્મક (પચીસ ગાઉ જેટલા) ભરત વૈતાઢયના જે પ્રમાણે કહેલ છે. ‘તદેવ' એજ પ્રમાણે આ વૈતાઢય પર્યંતના પણ સમજી લેવા જોઈ એ. ' અને 'વિજ્ઞદબામિત્રો લેઢીબો' વિદ્યાધર અને આભિયોગ્ય
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૧