Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવું સુધર્મસભાની ઈશાન દિશામાં સિદ્ધાયતન કહેલ છે. એ જ રીતે સિદ્ધાયતનની ઈશાન દિશામાં ઉપપાત સભા આવેલ છે, પહેલાંથી અન્ય–અન્ય ઈશાન દિશામાં કહેવા જોઈએ યાવત્ બલિપીઠની ઈશાનમાં નંદા પુષ્કરિણી કહેલ છે.
ક્યાંક દ્વિવચન અને કયાંક એકવચનથી જે કથન કરેલ છે તે સ્ત્રકારની શૈલીની વિચિત્રતાથી છે તેમ સમજવું.
છે યામિકા રાજધાનીનું વર્ણન સમાપ્ત છે હવે યામિકા રાજધાનીના અધિપતિ યમક દેવની ઉત્પત્તિ આદિના કથનને ટૂંકવીને સંગ્રહ ગાથા કહે છે.
“વવા સંmો? ઈત્યાદિ “વવા ઉપપાત–યમિક નામવાળા દેવની ઉત્પત્તિ કહેવી તે પછી ‘સંઘો ઉત્પન્ન થયેલ દેવના શુભાધ્યવસાયના ચિન્તન રૂપ સંક૯૫, તે પછી “મિણે વિદૂતળા’ ઈન્ટે કરેલ અભિષેક સહિત અલંકાર સભામાં અલંકારોથી શરીરને
ભાવવું. અને “વાલાયો’ પુસ્તક રત્નના ખેલવા રૂપ વ્યવસાય, તે પછી TWITમો સિદ્ધયતન વિગેરેની ચર્ચા સહિત સુધર્મસભામાં જવું “ઈંચ જેમ ‘વિરા તે તે દિશામાં પરિવારની સ્થાપના “ઢ” સમ્પત્તિ જેમકે યમિક દેવના સિંહાસનની ચારે તરફ ચાર ચાર હજાર સામાનિક દેવના ભદ્રાસનેની સ્થાપના જીવાભિગમ વિગેરેમાં કહ્યા પ્રમાણે કહેવા.
હવે યમિકા રાજધાની અને હૃદનું અંતર કેટલું છે તેના નિર્ણય માટે સૂત્રકાર કહે છે-વાવરૃમિ પમાળા' જેટલા પ્રમાણનું માપ “જીવંતો નીલવંત પર્વતનું છે કમ Trો તારરૂચમત યમક પર્વતનું પણ તેટલું અંતર છે. “મના ત્રણ જ ચમક હિંદનું અને બીજા હેદોનું અંતર સમાન છે. એટલે કે તે અંતર ૮૩૪ જન સાતિયા ચાર ભાગ જેટલા પ્રમાણનું કે સમજવું ઉપપત્તિનું કથન પહેલાં કહ્યા પ્રમાણે કહેવું સૂ. ૨૧
નીલવન્તાદિ હદ કા વર્ણન
ળિ મરે! ઈત્યાદિ ટીકાઈ–“#દિ શં મંતે ! ઉત્તરાઇ ગઢવંત ા ' હે ભગવન ઉત્તર ક૩માં નીલવંત હૃદ ક્યાં કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે-“જો મા! કમ
i વિશ્વળિસ્ત્રાશી' હે ગૌતમ ! યમકની દક્ષિણ દિશાના “મંાગો’ ચરમાતથી ‘દૂષણ' આઠ સે “વોને ચેત્રીસ “વત્તરિય સમા ગોચરસ બવાણા” જનને ભાગ અપાન્તરાલને છેડીને “રીયાઈ સીતા નામની “મદાળ વઘુમક્સસમાણ મહાનદીને ખરેખર મધ્યભાગ છે. “ળ” ત્યાં “જીવંત જામં રે પત્તે નીલવંત નામનું હૃદ કહેલ છે, તે હદ “વાળિવત્તરાયણ' દક્ષિણ ઉત્તર દિશામાં લાંબુ છે. 'પળ પળ વિસ્થિom
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૯