Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સુધર્મ સભાના ભૂમિભાગનું વર્ણન કરવામાં આવે છે.- તેાિં સુષ્માં સમાને બંતો એ સુધર્મસભાની મધ્યમાં “વgસમરમળિજો મૂમમા પuત્તે’ અત્યન્ત સમતલ યુક્ત હોવાથી રમણીય ભૂમિભાગ કહેલ છે. અહીંયાં ભૂમિ ભાગનું વર્ણન આઠમાં સૂત્રમાં વિજયદ્વારના વર્ણન પ્રમાણે સમજી લેવું અહિંયાં મણિના વર્ણાદિનું વર્ણન પણ કરી લેવું તથા ઉલેક પઘલતા વિગેરેનું વર્ણન પણ કહી લેવું અહીંયાં વિશેષ વક્તવ્ય આ પ્રમાણે છે. એ સુધર્મસભાના મધ્ય ભાગમાં “જિઢિા ” મણિમય આસન વિશેષ દરેકમાં કહેવા જઈએ જોયાછું મારામવિદ્યુમેળ” બે એજનની લંબાઈ પહોળાઈ કહી છે. ‘કોય વાહèri' એક જન જેટલી મોટી છે. “તાસિંvi મળmઢિયાળું ઉત્તિ' એ મણિપીઠિકાની ઉપર “મMવા રેફર્વને માણવક નામને ચૈત્ય સ્તંભ “મા૬િ ચાઇના મહેન્દ્ર ધ્વજના સરખા પ્રમાણવાળે અર્થાત્ સાડા સાત જન જેટલા પ્રમાણ વાળ વિગેરે મહેન્દ્રવજના વર્ણન પ્રમાણે સમજવું “જિં જીવો શાહિત્તા ઉપરની તરફ છ કેસ જવાથી અર્થાત્ ઉપરના છ કેસને છોડીને “ર્વ દે છેજોરે વનિત્તા નીચેના છે કેસ છોડીને વચલા સાડા બાર એજનમાં “જિળવાયો જીનસકિથ (હાડકા) “પૂછાત્તાશો’ કહેલ છે. અહીંયાં જીન સકિથા કહેવાથી વ્યતર જાતિના દેવને અધિકાર નથી પરંતુ ઈશાન સૌધર્મ ચમર અને બલીન્દ્રનેજ અધિકાર આવી જાય છે. તેથી જીનસકિથ કહેવાથી જીનની દાઢ રૂપ હાડકું ત્યાં રાખેલ છે તેમ સમજી લેવું. ત્યાં એ વર્ણન આ પ્રમાણે છે.-‘તરસ માળવચરણ વંમ રિં છોણે ગોહિત્તા હૈ વિ, છોલેवज्जित्ता मज्झे अद्धपंचमेसु जोयणेसु एत्थणं बहवे सुवण्णरुप्पमया फलगा पण्णत्ता तेसु णं बहवे वइरामया णागदंतगा पण्णत्ता, तेसु णं बहवे रययामया सिक्कगा पण्णत्ता तेसुणं बहवे जिणसकहाओ सण्णिक्खित्ताओ चिटुंति जाओ णं जमगाणं देवाणं अन्नेसिंच बहूणं बाणमतराणं देवाण य
देवीण य अच्चणिज्जाओ वंदणिज्जाओ, पूयणिज्जाओ सम्माणणिज्जाओ सकारणिज्जाओ इति' से માણવક ચૈત્યસ્તંભની ઉપરના છ કેસ તથા નીચેના છ કોસને છોડીને વચલા સાડા ચાર
જન પર અનેક સુવર્ણ રૂપ્યમય ફલકે–પાટિયા કહ્યા છે. તેમાં અનેક વજમય ખીલાઓ કહેલ છે, તેમાં અનેક રજતમય શીકાઓ કહેલ છે. તેમાં અનેક ગોળ વર્તુલ સમુગકસગધિ દ્રવ્ય વિશેષના સંપુટો કહેલ છે, તેમાં અનેક જીનસકિંથ-જનના હાડકાઓ રાખેલ છે. જે યમક દેવના તેમજ બીજા અનેક વાનવ્યન્તરજાતના દેવ તથા દેવિયેના અર્ચનીય વંદનીય, પૂજનીય, મંગલસ્વરૂપ, દેવતસ્વરૂપ ઉપાસનીય કહેલ છે. તેમની આશાતના થવાના ભયથી જ ત્યાં દેવ દેવિયેની સાથે સંભેગાદિનું આચરણ કરતા નથી મિત્રરૂપ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૬