Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આનંદ આપનાર તેમજ પવનથી કંપાયમાન વિજય સૂચક પતાકા સામાન્ય છત્ર તથા વિશેષ પ્રકારના છત્રથી યુક્ત ઉ ંચી હાવાથી આકાશનુ ઉલ્લઘન કરે એવા અગ્રભાગવાની પ્રાસાદીય, યાવપદથી દનીય, અભિરૂપ એ બન્ને પદો ગ્રહણ કરાયા છે. તથા પ્રતિરૂપ આ શબ્દોના અર્થ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવા. તેમજ એજ રીતે મહેન્દ્ર ધજાઓનુ પણ વર્ષોંન કરી લેવું. તથા વૈદ્ય વનસંપ્રતિસોવાળ તોળાય માળિયક્વા’ વેદિકા, વનષ ́ડ, તેમજ વિસાપાન પ ંક્તિનું કથન અહીંયા કરી લેવું. તેમાં વેદિકા અને વનષડનું વર્ણન પાંચમા તથા છઠ્ઠા સૂત્રમાં કરવામાં આવેલ છે જેથી ત્યાંથી સમજી લેવુ. તથા ત્રિસે પાન પ`ક્તિનુ વÇન રાજપ્રશ્નીય સૂત્રના ખારમા સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવુ તથા તેારણનું વણ ન આઠમાં સૂત્રમાં વિજયદ્વારના વન પ્રસ`ગમાંથી સમજી લેવું. તે વર્ષોંન સૂત્રપાઠ આ પ્રમાણે छे- 'तेसि णं महिंदझयाणं पुरओ तिदिसितओ णंदापुक्खरिणीओ पण्णत्ताओ अद्धतेरसजोयणा इं आयामेण छक्कोसाइं जोयणाई विक्खंभेणं दस जोयणाई उव्वेहेणं अच्छाओ सहाओ पुक्खरिणी
ओ पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ताओ तासिणं णंदा पुक्खरिणीणं पत्तेयं पत्तेयं तिदिसि ओ तिसोवाणपडिवगा पण्णत्ता, तेसिं णं तिसोवाण पडिरूवगाणं वण्णओ तोरणवण्णओ य भाणिચવો ગાય છત્તારૂØત્તારૂ કૃતિ' એ મહેન્દ્ર ધજાની ત્રણ દિશામાં ત્રણ નંદાપુષ્કરિણી કહેલ છે, તે પુષ્કરિણીયા સાડા ખાર ચેાજન જેટલા આયામવાળી અને એક કેસ અને છ યાજન જેટલા વિષ્ટ ભવાની તથા દસ ચેાજન જેટલી ઉડી કહી છે. તે અચ્છ અર્થાત્ સ્વચ્છ અને નિર્મલ કહેલ છે. એ દરેક પુષ્કરિણીએ પદ્મવરવેદિકાએથી વ્યાપ્ત છે. દરેક પુષ્કરિણી વનષડથી વ્યાસ છે. વિગેરે વર્ણન કરી લેવું એ નંદાપુષ્કરિણીની આગળ દરેકની ત્રણ દિશામાં ત્રણ ત્રણ ત્રિસેાપાન પ્રતિરૂપક કહેલ છે. એ ત્રિસેાપાન પ્રતિકરૂપકનું વન તથા તારણુંનુ વર્ણન અહિયા ‘નાવ છત્તાનૢ ઇત્તા' એ પદ્ય પન્ત કરી લેવું.
હવે સુધસભાની અંદરના ભાગનું વન કરે છે.—àનિ” એ પૂર્વોક્ત સમાળ મુન્નri' સુધર્મ સભામાં ‘જીગ્ધ મળશુક્રિયા સાન્નીબો' છ હજાર મનેગુલિકા અર્થાત્
પીઠિકા કહેલ છે. તં જ્ઞા' તે આ પ્રમાણે છે. દુધિમેળ યો સારીો' પૂર્વ દિશામાં બે હજાર ‘કૃષિમેળા સાદ્દશ્મી' દક્ષિણ દિશામાં એક હજાર ‘ઉત્તરેળ' જ્ઞ' ઉત્તર દિશામાં એક હજાર ‘જ્ઞાન ટ્રામા વિકૃતિત્તિ’ યાવત્ પુષ્પમાલાએ રાખેલ છે. અહિયાં યાવશબ્દથી ‘તામુળ મનોગુજિયામુ ય સુવાળqમયા ા પળત્તા' વિગેરે પાઠ જે ટીકામાં લખવામાં આવેલ છે. તે સવ પાડે અહીંયાં સમજી લેવા. સરલ હેાવાથી તેના અથ આપેલ નથી. આ સ’પૂર્ણ વર્ણન આઠમાં સૂત્રમાં વિજય દ્વારના વર્ણન અનુસાર સમજી લેવુ. તથા પીઠિકાની જેમ શોમાળત્તિયાબો' ગામાનસિકા શય્યા રૂપ સ્થાન વિશેષ સમજી લેવું. ‘વર’ કેવળ ‘ધૂરિયાોત્તિ' દામના સ્થાન પર ધૂપદાની કહેવી જોઇએ એટલુ' જ અંતર મનેાગુલિકાના વણ નથી ગામાનસિકાના વર્ણનમાં છે. ખીજુ બધુ વર્ષોંન બન્નેનુ સરખુ જ છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૫