Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યમકા રાજધાનીયાં કા વર્ણન
હવે ચમકા રાજધાનીનું પ્રશ્નોત્તર દ્વારા વન કરવામાં આવે છે. રિળ અંત ! નમળાનું વૈવાાં ઈત્યાદિ
ટીકા-‘દુિળ મંત ! નમાળ લેવાળ મિબોરયાળીબો વળત્ત મો’હે ભગવન્ ચમક નામના દેવની મિકા નામની રાજધાની ક્યાં આવેલ છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે. નોયમા! હે ગૌતમ સંયુીય રીતે જંબુદ્રીપ નામના દ્વીપમાં ‘મંક્રમ્સ વચણ ઉત્તરે મંદર પર્યંતની ઉત્તર દશ માાંમિ' ખીજા ‘ગંતૂરીવે ટીવે વાસ લોચળ સલા' જમૂદ્રીપ નામના દ્વીપમાં ખાર હજાર ચેાજન ઝોનTત્તિ' અવગાહના કરવાથી અર્થાત્ જવાથી ‘દ્ઘનં’ત્યા આગળ ‘માળ વાળું મિત્રો રાચરાળીત્રો વળત્તાત્રો' યમક દેવની યમિકા નામની એ રાજધાનીયા કહેવામાં આવેલ છે.
હવે તેનું પ્રમાણ વિસ્તાર કહે છે.
ભારત નોયળનસ્સા' ખાર હજાર ચેાજન-ચામવિત્ત્વમેળ” તેના આયામ વિકલ લખાઇ પહેાળાઇ છે, સત્તતીનું નોયળવદમ્સારૂં સાડત્રીસ હજાર વચ ગાઢું' નવસે અડતાર્લીસ જ્ઞોચળસદ્ િિષ વિલેજ્ઞા’િ ચેાજનથી કંઈક વધારે અર્થાત્ ૩૭૯૪૮ સાડત્રીસ હજાર નવસે। અડતાલીસ ચેાજનથી કંઇક વધારે વેિવેન” તેના પક્ષેિપ ઘેરાવા છે. જ્ઞેય જ્ઞેય' દરેક અર્થાત્ અને રાજધાની ‘ચાર વિધિવત્તા' પ્રાકાર-મહેલથી વી'ટાયેલ છે. હવે તે પ્રાકાર મહેલાનું વર્ણન કરવામાં આવે છે. ‘તેન' યમિકા નામની એઉ રાજધાનીને વીંટાયેલ રા' મહેલા ‘સત્તતીય નોથનારૂં' સાડત્રીસ ચેાજન ‘બુદ્ધ લોયન વ' અને અર્ધું ચૈાજન-એ ગાઉ ‘યુદ્ધ પુત્તેન’ ઉપરની તરફ ઉંચા છે. ‘મૂળે અદ્ધ તેરસ નોચળારૂં વિવમળ' મૂલ ભાગમાં સાડા બાર ચૈાજનના તેના વિકલ્પ છે, અર્થાત્ એટલે એને મૂળ ભાગતા વિસ્તાર છે, ફ્ફે લવનોનું લોચાનું વિષ્ણુમેળ’ મધ્ય ભાગમાં તેને વિષ્ફ ભ છ ચૈાજન અને એક ગાઉના છે. ‘ઉત્તર સિઘ્નિ લબદ્ધો સારૂં નોયળારૂં વિમેન’ઉપરના ભાગમાં તેના વિષ્ણુભ ત્રણ ચૈાજન અને દઢ ગાઉના છે. આ પ્રકારના વિષ્ણુભ હાવાથી તે યમક પર્યંત ‘મૂછે વિચિ’ મૂલ ભાગમા વિસ્તાર વાળા અર્થાત્ મધ્યભાગ અને ઉપરના ભાગથી વિસ્તારવાળા છે. ‘મન્ને સંવિત્તા' મધ્ય ભાગ મૂળભાગથી સાંકડા છે. એટલે કે અલ્પ વિસ્તાર વાળા છે. ‘પિ તનુયા’ ઉપરના ભાગને મૂલભાગ અને મધ્ય ભાગ કરતાં ઘેાડા વિસ્તારવાળા છે. આ પ્રાકાર ‘હિં દે બહારથી વર્તુલાકાર છે. ‘બંતો વા ંસા' મધ્ય ભાગમાં ચેરસ આકારવાળા છે. લગ્નચળા માટે સ પ્રકારથી રત્નમય છે. ‘અચ્છે’સ્વચ્છ સ્ફટિકના જેવા છે. ઈત્યાદિ વિશેષણા પહેલાં કહ્યા પ્રમાણેના સમજી લેવાં
હવે તેના પિશી—અગ્રભાગનું વર્ણન કરવામાં આવે છે. તેન' ઇત્યાદિ
સેળ' પહેલા કહેવાઈ ગયેલા ‘નાર' પ્રાકારે 'નાળાવિદ્ પંચવળમનિěિ' અનેક પ્રકારના પદ્મરાગાદિ પાંચ પ્રકારના મા'િ મણિયાથી ‘વિર્સીસäિ’કપિશી ના આકારવાળા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૪