Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વન સંબધી પો પાંચમાં સૂત્રમાં જમૂદ્દીપની જગતી અને વનખંડના વનના પ્રસ’ગથી સમજી લેવાં ઉપકારિકાલયનની વચમાં ચારે ખ જુએ ‘તિલોત્રાળદિન્ત્ય' ઉતરવા ચર્ચાવાને અનુકૂળ એવા સુંદર ત્રણ માગ કહેલા છે. ‘તોરન ફિÉિ' ચારે દરવાજાની ચારે દિશામાં તેારણ કહેલા છે. ‘ભૂમિમાાય' તેમજ ભૂમિભાગ ‘મળિયન્ત્રો' કહિલે એ વન સધી સૂત્રપાઠ જીવાભિગમ નામના ઉપગમાં કહેલ છે. તે ક્રમથી આ પ્રમાણે છે તે નં वणसंडे देसूणाई दो जोयणाई चक्कवालविक्खंभेण उवरियालयणसमए परिक्खेवेणं तेसिंणं उवरियालयणाणं चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता दण्णओ तेसि णं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं २ तोरणा पण्णत्ता वण्णओ तेसिणं उवरियालयणाणं उपिं वहुसमरमणिज्जे भूमिभागे વળત્તે જ્ઞાન મનિદિ સોમિલ્ કૃત્તિ' હવે યમક દેવના મૂલ પ્રાસાદનુ વર્ણન કરવામાં આવે છે.
‘તસ્સ ન' ઉપર વર્ણન કરવામાં આવેલ ઉપકારિકાલયનના ‘વઘુમાવેલમા’ ખરાખર મધ્ય ભાગમાં સ્થળ' ત્યાં આગળ ‘જો પાસાચવડસદુ વળત્તે એક પ્રાસાદાવત સક અર્થાત મહેલ કહેવામાં આવેલ છે.
હવે એ મહેલના માપનું વર્ણન કરે છે.
‘વાદુ નોચળારૂં ગલોયન ર્ ઉદ્ધ ઉત્તેળા સાડી ખાસડ ચેાજનની તેની ઉંચાઈ છે. સીસું નોચનારૂં જોરું ૨યાવિશ્વમેળ એકત્રીસ ચેાજન અને એક ગાઉ જેટલી તેની લંબાઈ પહોળાઇ કહેલ છે. તેનુ વળો' વર્ષોંન આડમાં સૂત્રમાં વિજ્ય દ્વારના વર્ણન પ્રમાણે સમજી લેવુ’. ‘ઉત્ખોયા’ ઉપરના ભાગ ‘મૂમિમાળા' નીચેના ભૂમિભાગ ‘સીતા સળા સપરિવારા' પરિવાર સહિત સિહાસને અર્થાત્ સામાનિક વગેરે દેવાના પરિવારના ભદ્રાસના સહિત વર્ણન કરવુ જોઈ એ.
હવે મૂળ પ્રાસાદાવત...સકના પરિવાર રૂપ ત્રણ પ્રાસાદ પંક્તિનું વર્ણન કરવામાં આવે છે
‘ä' મૂલ પ્રાસાદાવત’સકની સમાન ‘વાસાય વંતીબો પરિવાર ભૂત પ્રાસાદ પ ́ક્તિચેનુ વર્ણીન સમજી લેવું. તે પ્રાસાદ પષ્ક્રિયા મૂલ પ્રાસાદની ચારે દિશામાં કમળાની જેમ વીટળાયેલ સમજી લેવી સેાઈની ૫ક્તિ પ્રમાણે ન સમજે.
ત્યાં પહેલી પ્રાસાદપ’ક્તિના વન રૂપ પાઠ આ પ્રમાણે છે. સેન્વાસાચવવુંસર્ अहिं चउहि तदद्धुच्चत्तपमाणमित्तेहिं पासायवडेंस एहिं सव्वओ समता संपरिक्खित्ते'
તે
મૂળ પ્રાસાદાવત...સક ખીજા તેનાથી અધિ ઉંચાઈ વાળા ચાર પ્રાસાદાવત'સકેથી ચારેય દિશામાં અર્થાત્ ચારે તરફ્ વીટળાયેલ કહ્યા છે. તે વીંટળાયેલ પ્રાસાદેની ઉંચાઈ વિગેરે સ’બધી કથન સ્વયં સૂત્રકાર કહે છે. તે પ્રાસાદાવતસકો ‘તીલં' એકત્રીસ‘લોચળારૂં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૭