Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પક્વહૃદગત કમળની પ્રમાણ સંખ્યા ૧ કરોડ, ૨૦ લાખ, ૫૦ હજાર ૧ સે ૨૦ જેટલી કહેવામાં આવેલી છે તે ધતિ દેવીના કમળનું પ્રમાણ અને આટલું જાણી લેવું. જોઈએ. અહીં એ પ્રમાણ શબ્દથી એમનું આયામ વિખંભ રૂપ પ્રમાણ સમજવું નહિ જોઈએ. કેમકે તે તે મહા પાહુદગત કમળના પ્રમાણથી બમણુ કહેવામાં આવેલ છે. તેમજ હૃદનું જે અત્રે પ્રમાણ સ્પષ્ટ કરવામાં આવેલ છે તે તેના ઉધનું પ્રમાણ કહેવામાં આવેલ છે એવું જાણવું જોઈએ. આયામ અને વિખંભનું જે પ્રમાણ કહેવામાં આવેલ છે તે તે પૃથફ રૂપમાં સૂત્રકારે પોતે જ ઉપર સ્પષ્ટ કરી દીધું છે. અર્થ શબ્દથી “હે ભદંત ! એ જલાશયને આપશ્રીએ શા કારણથી “તિગિછિ દ્રહ એ નામથી સંબંધિત કરેલ છે? ” એ અત્રે. ગૌતમને પ્રશ્ન ગ્રહણ કરવામાં આવેલ છે. પ્રભુ તરફથી એ પ્રશ્નના ઉત્તરમાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે હે ગૌતમ! અહીં તિગિછિ દ્રહના વાર્ણ જેવા ઉત્પલે વગેરે હોય છે. તેમજ “ધિરુંગ ફુસ્થ રેવી મહિષિા રાવ ઢિમોવટ્રિક પરિવર. તે તેom
ચમા ! થે ગુદા તિબિંદિ ૨ અહીં મહદ્ધિક યાવત એક પપમ જેટલી સ્થિતિ વાળી ઘતિ નામક દેવી રહે છે. એ કારણથી હે ગૌતમ! એનું નામ તિબિંછિ દ્રહ એવું રાખવામાં આવ્યું છે. “મો સાવ અહી જે યાવત પર આવેલ છે, તેનાથી “તત્ર વરિ उत्पल-कुमुद, सुभग, सौगंधिक, पुण्डरीक, शतपत्र, सहस्रपत्राणि, फुल्लानि केसरोपचितानि' એ પાઠ સંગ્રહીત થયેલ છે. મહદ્ધિકની સાથે આવેલ “વાવ પદ ગ્રાહ્ય પદોનું સંગ્રહ અષ્ટમસૂત્રમાં કરવામાં આવેલ છે. જિજ્ઞાસુ કે ત્યાથી જાણવા યત્ન કરે છે સ. ૧૫
તિનિચ્છહદ કે દક્ષિણ મેં વહનેવાલી નદી કા વર્ણન 'तस्स णं तिगि छिद्दहस्स दक्खिणिलेणं तोरणेणं' इत्यादि
ટીકાઈ–“તe in તિર્લાિસ્ટિસ તે તિગિછિદ્રના “ક્રિાન્ઝિળું દક્ષિણ દિગ્વતી તોરોળ તેરણ દ્વારથી “રિમાળ વચૂંઢા મળી’ હરિત નામની મહાનદી નીકળે છે અને नीजान त 'सत जोयणसहस्साई चत्तारिय एकवीसे जोयणसए एगं च एगूणवीसइभाग जोयणस्स दाहिणामुही पव्वएणं गंता महया घडमुहपवित्तिएणं जाव साइरेग चउ जोयण सइएणं ઘવાળ પવ’ ૭૪૨૧ જન સુધી તે જ પર્વત ઉપર દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થઈ છે, અને ઘટના મુખમાંથી અતીવ વેગ સાથે નીકળતા મુફતાવલિહારના જેવા નિર્મળ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૮