Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હિતાંશા મહાનદીના વર્ણન જેવું જ એ મહા નદીના આયામ વગેરેનું વર્ણન છે. એથી “જવાબમુ ગ મળવા’ પ્રવાહ-નિગમમાં અને મુખ્ય સમુદ્ર પ્રવેશમાં જેવું કથનgrg સૂવિશ્વત્તા આ પાઠ સુધી હિતાંશાના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, તે બધું કથન અહીં પણ જાણી લેવું જોઈએ. જેમકે રોહિતા પ્રવાહમાં-દ્રહ નિગમમાંવિષ્ક્રભની અપેક્ષાએ તે ૧૨ એજન છે અને ઉધની અપેક્ષા એ ૧ ગાઉ પ્રમાણ છે.
ત્યાર બાદ સ્વલ્પ પ્રમાણમાં અભિવૃદ્ધિત થતી તે મુખ મૂળમાં ૧૨૫ પેજન જેટલા વિઠંભવાળી થઈ ગઈ છે. અને રા યોજન પ્રમાણ ઉદ્વેધવાળી થઈ ગઈ છે. તેમજ એ અને પાશ્વ ભાગમાં બે પદ્વવર વેદિકાઓથી તેમજ બે વનખંડોથી આવૃત છે. એવું આ વર્ણન હિતાંશ મહાનદીના અધિકારમાંથી જાણી લેવું જોઈએ.
હરિકાન્તા નદી વક્તવ્યતા 'तस्सणं महापउमदहरस उत्तरिल्लेणं तोरणेणं हरिकंता महाणई पवूढा समाणी सोलस पंचुत्तरे जोयणसए पंचय एगूणवीस इभाए जोयणस्स उत्तराभिमुही पव्वएणं गंता महया घट मुहपवत्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेग दु जोअणसइएण पवाएणं पवडई ते महा પદ્મદ્રહ ઉત્તરદિશ્વત તેરણ દ્વારથી હરિકાન્તા નામક મહાનદી નીકળે છે. એ નદી ૧૬૦૫ - જન પર્વત ઉપરથી ઉત્તરની તરફ જઈને ખૂબ જ વેગ સાથે પિતાના ઘટમુખથી વિનિર્ગત જલ પ્રવાહ તુલ્ય જ પ્રવાહથી-કે જેને આકાર મુક્તાવલિના હાર જેવો હોય છે અને જે કંઈક અધિક બસે જન પ્રમાણ પરિમિત છે—હરિકાન્ત પ્રપાત કુંડમાં પડે છે. “ચિંતા માળ નો પવાડ્યું ત્યાં જ મહું નિરિમા પૂળા આ હરિકાન્તા મહા નદી જ્યાંથી હરિકાન્તા પ્રપાત કુંડમાં પડે છે. ત્યાંથી એક વિશાળ જિહિકા-નાલિકા છે. 'दो जोयणाई आयामेणं पणवीसं जोयणाई विक्खंभेणं अद्धं जोयणं बाहल्लेणं मगरमुहवि. વઠ્ઠistriઠા, સવરચનામ છા” એ જિલિંકા આયામની અપેક્ષાએ બે જન જેટલી છે અને વિખંભની અપેક્ષાએ ૨૫ પેજન જેટલી છે. એને બાહલ્ય બે ગાઉ જેટલું છે. ખુલ્લા મુખવાળા મગરનો જે આકાર આને છે. એ સર્વાત્મના રત્નમયી છે તેમજ આકાશ અને સફટિકવતું એની નિર્મળકાંતિ છે. રિશ્ચંત માન હું કરુ
સ્થi મહું ને ચિંતwવાચ ગામે ઘomત્તે’ હરિકાન્ત નામક એ મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ હરિકાન્ત પ્રપાત કુંડ નામક કુંડ છે “રોળિય વત્તાછે વોચાસણ आयामविक्खंभेणं सत्तअउण₹ जोयणसए परिक्खेवेणं अच्छे एवं कुडवत्तव्वया सव्वा णेया જાવ તો એ કુંડ આયામ અને વિષ્ક્રભની અપેક્ષાએ બસ ચાલીસ જન જેટલે તેમજ આને પરિક્ષેપ ૭૫૯ જન જેટલું છે. એ કુંડ આકાશ અને રફટિકવત્ એકદમ નિર્મળ છે. અહીં કુંડ સંબંધી પૂરી વક્તવ્યતા તેરણના કથન સુધીની અધ્યાહુત કરી લેવી જોઈએ. “તH M રિવંતપવા ચહેરસ વંદુમ થ્રેસમાપ પ્રત્યે મહું ને શુરિૐરવી જર્મ વે voળ તે હરિકાંત પ્રપાત કુંડના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ હરિકાન્ત દ્વીપ નામક દ્વીપ આવેલ છે. “નોચનારું લાયામવિતર્વમેળે ગુત્તર ગોળાર્ચ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૧