Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હરિવર્ષ ક્ષેત્ર કા નિરૂપણ
હરિવર્ષ નામક ક્ષેત્રની વક્તવ્યતા 'कहि णं भंते ! जम्बुद्दीवे दीवे हरिवासे णाम वासे पण्णत्ते' इत्यादि ટીકાર્ય–ગૌતમે પ્રભુને આ સૂત્ર વડે એ પ્રશ્ન કર્યો છે કે “હિ i મતે નપુરી તીરે હરવારે જામં વારે ઘowો હે ભદત! એ જ બુદ્વીપ નામક દ્વીપમાં હરિવર્ષ નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા! બિરદસ્ત वासहरपव्वयस्स दक्खिणेणं महाहिमवतवासहरपव्वयस्स उत्तरेणं पुरस्थिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं एत्थणं जंबुद्दीवे दीवे हरिवासे णामं वासे Twત્તે’ હે ગૌતમ ! નિષધવષધર પર્વતની દક્ષિણ દિશામાં તેમજ મહાહિમવાન પર્વતની ઉત્તર દિશામાં તેમજ પૂર્વદિશ્વર્તી લવ સમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમદિગ્વતી લવણસમુદ્રની પૂર્વ દિશામાં જંબુદ્વીપ નામક દ્વીપની અંદર હરિવર્ષ નામક ક્ષેત્ર આવેલ છે. 'एवं जाव पच्चस्थिमिल्लाए कोडीए पच्चथिमिल्लं लवणसमुदं पुढे, अट्ठजोयण सहस्साइं चत्ता.
વીરે ગોળg gi gણવીસમri નો રસ વિશ્વમેળે આ પ્રમાણે યાવત્ આ ક્ષેત્ર પશ્ચિમ દિશ્વતી કેટીથી પશ્ચિમદિશા સંબંધી લવણસમુદ્રને સ્પર્શે છે. આને વિષ્કભ ૮૪૨૧ જન જેટલું છે. “ પુરિથમપદવસ્થિi તેરસ નો બહÉ તિoor एगसट्टे जोयणसए छच्च एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं ति' सनी पाई। પૂર્વ પશ્ચિમમાં આયામની અપેક્ષાએ ૧૩૩૬૧ રોજન જેટલી છે. અને એક જનના ૧૯ ભાગમાં ૬ ભાગ પ્રમાણ અને અર્ધ ભાગ પ્રમાણ છે. “તરસ નવા વત્તળ પાણીમાં पडीणायया दुहा लवणसमुदं पुट्ठा पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं जाव लवणसमुदं पुरा तेवत्तरि जोयणसहस्साइं गवय एगुत्तरे जोयणसए सत्तरसय एगूणवीसइभाए जोयणस्स સમા ર ગાયાબં” એની જીવા ઉત્તરદિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે. એ પૂર્વ દિશા સંબંધી કેટીથી પૂર્વદિકુ સંબંધી લવણ સમુદ્રને સ્પર્શે છે અને પશ્ચિમદિશા સંબંધી કેટિથી પશ્ચિમ દિફવર્તી લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. એ જીવા આયામની અપેક્ષાએ ૭૩૯૦૧ ૮ એજન અને અદ્ધભાગ પ્રમાણ છે. “તજ્ઞ ધળું વાણિmળ જરાસીરું जोयणसहस्साई सोलस जोयणाई चत्तारि एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं' सेना ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ દક્ષિણ દિશામાં ૮૪૦૧૬ - જન જેટલો છે. “દરિવાસરસ મંતે ! વાત શેરિસણ ગાવામાપોચારે જો હવે ગૌતમે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદંત! હરિવર્ષ ક્ષેત્રને આકાર ભાવ પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે. એના જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! વેહુલમામળિને ભૂમિ भागे पण्णत्ते, जाव मणीहिं तणेहिय उव सोभिए एवं मणीणं तणाणय वण्णो गंघो फासो सहो માળિચવો છે ગૌતમ ! હરિવર્ષ ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. યાવત્ તે મણિઓથી અને તૃણાથી ઉપશોભિત છે. આ પ્રમાણે જ મણિઓના તેમજ તૃણના વર્ણ, ગંધ, સ્પર્શ અને શબ્દનું અહીં વર્ણન કરી લેવું જોઈએ. અહીં બનાવ
મળિ િની સાથે આવેલ યાવત્ પદથી “નાનાવિવિ એ વિશેષ રૂપ પદનું ગ્રહણ થયું જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૪