Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હિમવત્વર્ષધરપર્વત કે ઉપર સ્થિત ફૂટ કા નિરૂપણ
“માદ્દિવસે નં અંતે ! વાસવદ્ ૬ ડા-વળત્તા, સ્થાનાિ’ ટીકા-આ સૂત્ર વડે ગૌતમે પ્રભુને એવા પ્રશ્ન કર્યાં છે-મામિવંતે ં અંતે ! વાસ વ૨ણ્ ર્ ડા વળા કે ભદંત ! મહાહિમવાન્ પર્યંત ઉપર કેટલા છૂટા આવેલા છે. ઉત્તરમાં પ્રભુ કહે છે-“નોચમા ! અટલૂકા પળજ્ઞ' હે ગૌતમ! મહાહિમવાનું પત ઉપર આઠ ફૂટ છે. તેં જ્ઞા' તેમના નામે આ પ્રમાણે છે—‘સિદ્ધાચચળ કે, માહિમગત ડે, તેમનથ ડે, રોયિ છે, િિરઝૂલે, રિત, પરિવાર, વેણિયલૂ' સિદ્ધાયતન ફૂટ, મહાહિમવત્ ફૂટ, હૈમવકૂટ, રોહિત કૂટ, હી ફૂટ, હેરિકાન્ત કૂટ, હરિ વર્ષી ફૂટ તેમજ વૈ^^ ફૂટ. (૧)
(૧) સિદ્ધોનુ આયતન–ગૃહ રૂપ જે ફૂટ છે, તે સિદ્ધાયતન ફૂટ છે. મહાહિમવાન્ નામક અધિષ્ઠાયક દેવ સબંધી જે ફૂટ છે તે મહાહિમવતૂ કૂટ છે. રાહિતા મહાનદીના જે ફૂટ છે તે રાહિત કૂટ છે. હી દેવી વિશેષને જે ફૂટ છે—તે હી ફૂટ છે હરિકાન્તા ની ઢવીના જે કૂટ છે તે હરિકાન્ત ફૂટ છે. હરિવ`પતિના ફૂટનું નામ હરિવ` ફૂટ છે વસૂ રત્નમય અથવા વૈ નામક અધિષ્ઠાયક દેવ વિશેષના જે ફૂટ છે તે વૈય ફૂટ છે,
એ ક્ષુદ્ર હિમવત્ પર્યંત સંબંધી ફૂટેના વિષે જે વક્તવ્યતા પહેલા સ્પષ્ટ કરવામાં આવેલી છે, તેજ વક્તવ્યતા એ કૂટાના સંબંધમાં પણ જાણી લેવી જોઇએ. એજ વાત ‘’ ચુમિન તકાળના ચેત્ર વત્તયા સચેત્ર ખેંચવા' એ સૂત્રપાઠ વડે સૂત્રકારે કહી
છે. આ પ્રકારના કથનથી ફૂટાની ઉચ્ચતા વગેરે સંબંધી, સિદ્ધાયતન પ્રાસાદના પ્રમાણ વગેરે વિષે, દેવામાં મહદ્ધિ કષ વગેરેના સંબંધમાં તેમજ જ્યાં જે દેવાની રાજધાનીએ જે રૂપમાં કહેવામાં આવેલ છે તે સંબંધમાં બધું કથન અહીં પણજાણી લેવુ જોઈએ. ફકત દેવાના નામેામાં અને તેમની રાજધાનીના નામેામાં તફાવત છે. ‘સે ઢેળ અંતે ! વૅ યુપર્ મહાદ્ધિવ ંતે નાસવવર્ ર્ હે ભદન્ત ! આપ શ્રી એ એ વધર પર્વતનું નામ ‘મહામિવાત્' એવુ શા કારણથી કહ્યું છે ? એના જવાબમાં પ્રભુ કહે છે‘જોચના ! માર્મિ वणं वासहरपव्व चुल्लहिमवतं वासहरपव्वयं पणिहाय आयामुच्चत्त विक्खंभ परिकखेवेण महंततराए चेत्र दीहतराए चेय, महाहिमवते य इत्थ देवे महिद्धिए जाब पलिओ मट्ठिइएવિસર્' અે ગૌતમ! એ વર્ષોંધર પ`તનું જે મહાહિમવાન એવુ નામ કહેવામાં આવેલ છે તેનુ' કારણ ‘ક્ષુદ્રહિમવાન્ વધર પર્વતની અપેક્ષાએ એના આયામ એની ઊ ંચાઇ અને વિષ્ણુભ અને એના પરિક્ષેપ એ બધું મહાન્ છે, અધિક છે, દી'તર છે.’ એટલે કે ક્ષુદ્રહિમવાન્ પવની ઉચ્ચતાની અપેક્ષાએ એ ગિરિ મહત્તરક છે. અતિ મહાન્ છે અને આયામની અપેક્ષાએ દૌતરક છે. આ પ્રમાણે ઉદ્વેધની અપેક્ષાએ એ ગિરિ ક્ષુદ્રહિંમવાના ઉદ્દેધાદિની અપેક્ષાએ મહા ઉદ્દેધવાળા છે મહાવિક ભવાળા છે અને મહા પરિક્ષેપવાળે છે. અથવા હું ગૌતમ ! એ વધરનું જે એવું નામ પ્રસિદ્ધ થયું છે તેનું કારણ આ પણ છે કે એમાં મહાહિમવાન્ નામે એક દેવ રહે છે. આ દેવ મહદ્ધિક વગેરે વિશેષણા વાળા છે યાવત્ એનું એક પત્યેાપમ જેટલું આયુ છે. અહીં યાવત્ પદ્મથી સંગ્રાહ્ય પાડને અષ્ટમ સ્વસ્થ વિજય દેવાધિકારથી જાણી લેવા જોઇએ. ॥ સૂ. ૧૩ ૫ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
33