Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાપાતી' નામક વૃત્ત વૈતાઢય પર્વત આવેલ છે, એ પર્વત હૈમવત ક્ષેત્રના ઠીક મધ્ય ભાગમાં છે. ‘ાં લોયનાં કદ્ધ ઉત્તેળ દારૂનારૂં ખોચળ ચારૂં લગ્વેદેાં સંસ્થ समे, पल्लंग संठाण संठिए एगं जोयणसहस्स' किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते' એની ઊંચાઈ એક હજાર ચેાજન જેટલી છે. ૨૫૦ ચૈાજન જેટલો આના ઉદ્વેષ છે, એ સવત્ર સમાન છે. પલંગને જેમ અયત ચતુરસ આકાર હાય છે, તેવા જ આકાર આ પર્વતના પણ છે. આને આયામ અને વિષ્ણુભ ૧ હજાર ચેાજન જેટલેા છે. તેમજ આના પરિક્ષેપ કંઈક વધારે ૩૧૫૨ યાજત જેટલા છે. સવ્વચળામણ્ ાછે' એ સર્વાં ત્મના રત્નમય છે. અને આકાશ તેમજ સ્ફટિક મણિવત નિર્માળ છે. મે ાં શાણુ ગમવેચાણ મેળ ચવલ ઢેળ સવ્વસ્ત્રો સમતાસ ́રિદ્ધિત્તે' આ એક પદ્મવરવેર્દિકા અને વનખંડથી ચામેર આવૃત્ત છે.વેચાવળસંડવો માચિયો' અહીં વેદિકા અને વનખંડનુ વર્ણન સમજી લેવુ જોઈ એ.
'सावइस्स णं वट्टवेयद्धपव्वयस्स उवरि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते' शब्हायाती નૃતવૈતાઢય પર્યંતના ઉપરના ભૂમિભાગ મહુસમરમણીય કહેવામાં આવેલ છે. તક્ષ્ણ ન बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदे सभाए एत्थ णं महं एगे पासायवडेंसए पण्णत्ते' તે ખડુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ પ્રાસાદાવત'સક છે. 'बावहिं जोयणाई अद्धजोयणं च उद्ध उच्चत्तेणं इक्कतीसं जोयणाईं कोसं च आयामવિપમેળે નાત્ર સીહાસનું સર્જરવાર' એ ૬રા ચેાજન જેટલેા ઊંચા છે. ૩૧ ચેાજન જેટલે આને આયામ અને વિષ્ણુભ છે. યાવત્ એમાં સપરિવાર સિંહાસન છે. “સે મેળટ્વેનું મંતે ! રું વુચરૂ સારૂં વવેચક્રવર્” હે ‘ભદન્ત' આપશ્રીએ ‘શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્યંત એવું નામ શા કારણથી કહ્યું છે. ? એના જવાબમાં પ્રભુ કહે છે.
‘નોયમાં ! સદ્દાવર્ वट्टवेअद्धपव्वणं खुदाखुदिआसु वावीसु जाव विलपतिआसु बहवे
उप्पलाई पउमाई सहावइप्पभाई सदावइवण्णाई सहावति वण्णा भाई सदावईअ इत्थ વે મહિન્દ્રીજું નાવ માનુમાવે પરિત્રોવાંઢ વિસત્તિ' હે ગૌતમ ! શબ્દપાતી વૃત્ત વૈતાઢય પર્યંત ઉપર નાની-મેટી વાટિકાઓથી યાવત્ વિલપ ́ક્તિઓમાં અનેક ઉત્પલ-પદ્રુમાની કે જેમની પ્રભા શબ્દાપાતી જેવી છે, જેમના વણ શખ્તાપાતી જેવા છે. જે શબ્દાપાતીના વણ જેવી પ્રભાવાળા છે તેમજ અહીં શબ્દાપાતી નામક મહદ્ધિ યાવત્ મહાનુભાવશાલી દેવ કે જેની એક થૈાપમ જેટલી સ્થિતિ છે રહે છે. એથી આ પ તનુ નામ ‘શબ્દાપાતી’ આ પ્રમાણે કહેવામાં આવેલ છે. તે નાં તલ્થ ન્હેં સામાળિય સાદइसीणं जाव रायहाणी मंदरस्स पव्वयस्स दाहिणेण अण्णंमि जंबुद्दीवे दीवे' मे हेव त्यां પેાતાના ચાર હજાર સામાનિક દેવા યાવતું ચાર સપરિવાર અગમહિષી, ત્રણ પરિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૪