________________
નથી, તો પછી તેઓને મારવાથી તેઓ વેદનાનો અનુભવ કેવી રીતે કરે છે? તો હું એક દ્રષ્ટાંત દ્વારા આ વાતને વૈમિ - બતાવવું છું કે મને - જેમ કોઈ (દરેક ઠેકાણે આ શબ્દનો અર્થ સમજી લેવો) સંઘ - જન્માંધ પુરૂષને યાવત્ બહેરા – મુંગા – કોઢિયા - અને લૂલા-લંગડા પુરૂષોને ગમે - ભેદન કરે તથા સંઘનચ્છે – ઉપરોક્ત અંધ પુરૂષને છેદન કરે. પથમે પથમચ્છે – જેમ કોઈ તેના પગનું ભેદન કરે, છેદન કરે ગુમળે ગુમચ્છે – ગુલ્ફનું (ઘુંટી-ઢીંચણ) ભેદન-છેદન કરે. બંધનમે સંઘનચ્છે – જંઘાનું ભેદન - છેદન કરે બાપુનમે નાજુમઓ – ઘુંટનોનું ભેદન-છેદન કરે ઉ મે રુમ – ઉરુનું (સાથળ) ભેદન-છેદન કરે, ડિગમે છે – કમરનું ભેદન-છેદન કરે. મિદમે વામિનચ્છે – નાભિનું ડુંટી) ભેદન-છેદન કરે. ઉ મે કરમચ્છે – પેટનું ભેદન-છેદન કરે પામે પાસનઓ – પાંસળીયોને ભેદન-છેદન કરે દિલમે વિદિઓ - પીઠને ભેદન-છેદન કરે રમે રર છે - છાતીનું ભેદન-છેદન કરે હિથયમ બે દિયથીછે - હૃદયનું ભેદન-છેદન કરે થઇનમે થામ છે – સ્તનોનું ભેદન-છેદન કરે. વિંધમદમે વંથમછે - ખંભાનું ભેદન-છેદન કરે વહુનમે વહુઓ – બાહુ-ભૂજાનું ભેદન-છેદન કરે હીમે હસ્થચ્છે – હાથનું ભેદન-છેદન કરે ગગુત્તિમે ગતિ – આંગળીયોનું ભેદન-છેદન કરે પરંભમે પદચ્છેિ - નખોનું ભેદન-છેદન કરે જીવન જીવઓ - ડોકનું ભેદન-છેદન કરે પુનમે પુનર્જી – દાઢીનું ભેદન-છેદન કરે રોમે રોમાએ – ઓઠોનું ભેદન-છેદન કરે સંતમતમે સંતમ - દાંતોનું ભેદન-છેદન કરે નિમમ બે નિમમઓ – જીભનું ભેદનછેદન કરે તાતુનમે તાતુઓ – તાળવાનું ભેદન-છેદન કરે તમે તમઓ – ગળાનું ભેદન-છેદન કરે ગંડમમે ગાંડમચ્છે – ગાલનું ભેદન-છેદન કરે અમે વVUછે – કાનનું ભેદન-છેદન કરે ગામમે ગામએ – નાકનું ભેદન-છેદન કરે ૭મે શશ્ચિમચ્છે - આંખનું ભેદન-છેદન કરે મમુહમમે મમુહરચ્છે – ભૃકુટિનું ભેદન-છેદન કરે ખડાત્તિ મે પિડાતાએ – લલાટ (કપાળ) નું ભેદન-છેદન કરે સીએ સીન – માથાનું છેદનભેદન કરે તો તે પ્રાણીને જેવું દુઃખ થાય છે. તે પ્રકારે જ પૃથ્વીકાયના જીવોને પણ થીણદ્ધિ નિદ્રાથી અવ્યક્ત દુઃખ થાય છે. આ વિષયમાં બીજું દ્રષ્ટાંત આપે છે, જેમ કે કોઈ કોઈને ગો - કોઈ સંપનg - મૂર્ણિત બેભાન કરીને કરે છે ગણેશે - કોઈ અને લવ - મારી નાંખે છે. ā - આ પ્રકારે સત્યં - પૃથ્વીકાયરૂપ શસ્ત્રનો સમારંભમાણસ - આરંભ કરતા એવા પુરૂષ દ્વારા રૂS - તે પૂર્વોક્ત ગારંમાં - આરંભ કરાયા હતિ - ત્યાગ નથી થતાં અર્થાત્ આરંભ કરવામાં રત આ આરંભોનો ત્યાગ નથી કરતા.
ભાવાર્થ :- પૃથ્વીકાય જીવ છે એટલે તેઓનો આરંભ કરવો એ પાપનું કારણ છે, યદ્યપિ પૃથ્વીકાયના જીવો દેખતા-સાંભળતા નથી. સુંઘવું-ચાલવું-ફરવું નથી કરતા
(૧૪)થઇથઈથ000000000000થ શ્રી નાવાર સૂત્ર