Book Title: Acharang Sutram Pratham Shrutskandh
Author(s): Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 340
________________ ત્રસકાયને સવસો – બધી રીતે જીવા - જાણીને ૨ - તથા થાઉં - આ બધા વિત્તમંતારું - સચિત્ત ક્ષત્તિ - છે. પડદે - આ પ્રમાણે વિચાર કરીને - અને પાય - સમજીને, તથા તે – આની હિંસાથી પાપ લાગે છે. રૂચ - ૩ - આ પ્રમાણે સંધાય - જાણીને મહાવીરે - પ્રભુ મહાવીરસ્વામી પરિવપ્નિય - આની હિંસાનો ત્યાગ કરીને વિહત્યિા - વિહાર કરતા હતા. // ૧૨-૧૩ / મુળા - કર્મથી એટલે કે કર્મોના વશીભૂત થઈને છાવરી - સ્થાવરજીવ તસત્તા - ત્રસરૂપમાં પરિણત થાય છે, અસુવા - અથવા તણા - તસનીવા - ત્રસ પ્રાણી છાવત્તા - સ્થાવરરૂપમાં પરિણત થાય છે, મહુવા - અથવા નોળિયા - બધી યોનિવાળા વાતા - અજ્ઞાની રાગદ્વેષથી ભરેલા સત્તા - જીવ કર્મોને વશીભૂત થઈને પુરો - વિવિધ યોનિયોમાં હથિયા - પરિવર્તિત થયા કરતા હોય છે /૧૪ માવં – પ્રભુ મહાવીરસ્વામીએ પર્વ - આ પ્રકારે ગર્તિ - સમજી લીધું હતું કે વાતે - જે અજ્ઞાની સોવgિ - દ્રવ્ય ભાવ ઉપધિથી યુક્ત હોય છે, તે હું - નિશ્ચયથી સુપ - કલેશને પામે છે - કર્મને સેવતો - બધા પ્રકારથી - જાણીને ભાવે - પ્રભુ મહાવીરે તં - કર્મોને ઉત્પન્ન કરવાવાળી પાવ - પાપક્રિયા નો પડિયફવષે - ત્યાગ કરી દીધેલ હતો . ૧૫ / " મેહાવી - બધા ભાવોને જાણવાવાળા બાળી – પ્રભુ મહાવીરસ્વામીએ વિદં - ઈર્યાપથિક અને સાંપરાયિક બે પ્રકારના કર્મોને - જાણીને ગળત્તિi - અનુપમ વિāિ - સંયમરૂપ ક્રિયાનું વિવાર્થ - કથન કરેલ તથા સંતો - સંપૂર્ણરૂપથી પડ્યા - જાણીને નાથાણસોગં - આદાન નિરંકુશ ઈન્દ્રિય સ્રોત અફવાયસોગં - અતિપાત સ્રોત હિંસા વગેરે વ - અને નોન – યોગોને કર્મબંધનું કારણ બતાવેલ હતું . ૧૬ / ભાવાર્થ:- પ્રભુ મહાવીર સ્વામી પૃથ્વી – અપૂ - તેઈ - વાઉ - વનસ્પતિ અને ત્રસકાય આ છ એ કાયો ચેતન છે એ પ્રમાણે જાણીને તેનો આરંભ અર્થાત્ હિંસા ન કરતા એવા વિચરતા હતા / ૧૨-૧૩ // - કર્મોના વશ થઈને ત્રસજીવ પૃથ્વીકાયાદિ સ્થાવર યોનિઓમાં અને સ્થાવર જીવ ત્રસ યોનિયોમાં ઉત્પન્ન થાય છે અથવા બધી યોનિ વાળા જીવ રાગ - દ્વેષથી યુક્ત થઈને સ્વયંના કરેલ કર્મોના અનુસાર ભિન્ન ભિન્ન યોનિયોમાં ઉત્પન્ન થતા રહે છે. આ જગતમાં વાળ-માથાનાવાળના અગ્રભાગ જેટલો એક પણ પ્રદેશ રહેલો નથી કે જ્યાં જીવે અનેક વાર જન્મ - મરણ ન કર્યા હોય || ૧૪ / જે પુરૂષ દ્રવ્યથી અને ભાવથી ઉપધિ સહિત હોય છે તે નિશ્ચયથી ખરેખર શ્રી બાવાર સૂત્ર/999969696969696969696969(રૂ૦૭

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372