________________
ત્રસકાયને સવસો – બધી રીતે જીવા - જાણીને ૨ - તથા થાઉં - આ બધા વિત્તમંતારું - સચિત્ત ક્ષત્તિ - છે. પડદે - આ પ્રમાણે વિચાર કરીને - અને પાય - સમજીને, તથા તે – આની હિંસાથી પાપ લાગે છે. રૂચ - ૩ - આ પ્રમાણે સંધાય - જાણીને મહાવીરે - પ્રભુ મહાવીરસ્વામી પરિવપ્નિય - આની હિંસાનો ત્યાગ કરીને વિહત્યિા - વિહાર કરતા હતા. // ૧૨-૧૩ / મુળા - કર્મથી એટલે કે કર્મોના વશીભૂત થઈને છાવરી - સ્થાવરજીવ તસત્તા - ત્રસરૂપમાં પરિણત થાય છે, અસુવા - અથવા તણા - તસનીવા - ત્રસ પ્રાણી છાવત્તા - સ્થાવરરૂપમાં પરિણત થાય છે, મહુવા - અથવા નોળિયા - બધી યોનિવાળા વાતા - અજ્ઞાની રાગદ્વેષથી ભરેલા સત્તા - જીવ કર્મોને વશીભૂત થઈને પુરો - વિવિધ યોનિયોમાં હથિયા - પરિવર્તિત થયા કરતા હોય છે /૧૪
માવં – પ્રભુ મહાવીરસ્વામીએ પર્વ - આ પ્રકારે ગર્તિ - સમજી લીધું હતું કે વાતે - જે અજ્ઞાની સોવgિ - દ્રવ્ય ભાવ ઉપધિથી યુક્ત હોય છે, તે હું - નિશ્ચયથી સુપ - કલેશને પામે છે - કર્મને સેવતો - બધા પ્રકારથી - જાણીને ભાવે - પ્રભુ મહાવીરે તં - કર્મોને ઉત્પન્ન કરવાવાળી પાવ - પાપક્રિયા નો પડિયફવષે - ત્યાગ કરી દીધેલ હતો . ૧૫ / " મેહાવી - બધા ભાવોને જાણવાવાળા બાળી – પ્રભુ મહાવીરસ્વામીએ વિદં - ઈર્યાપથિક અને સાંપરાયિક બે પ્રકારના કર્મોને - જાણીને ગળત્તિi - અનુપમ વિāિ - સંયમરૂપ ક્રિયાનું વિવાર્થ - કથન કરેલ તથા સંતો - સંપૂર્ણરૂપથી પડ્યા - જાણીને નાથાણસોગં - આદાન નિરંકુશ ઈન્દ્રિય સ્રોત અફવાયસોગં - અતિપાત સ્રોત હિંસા વગેરે વ - અને નોન – યોગોને કર્મબંધનું કારણ બતાવેલ હતું . ૧૬ /
ભાવાર્થ:- પ્રભુ મહાવીર સ્વામી પૃથ્વી – અપૂ - તેઈ - વાઉ - વનસ્પતિ અને ત્રસકાય આ છ એ કાયો ચેતન છે એ પ્રમાણે જાણીને તેનો આરંભ અર્થાત્ હિંસા ન કરતા એવા વિચરતા હતા / ૧૨-૧૩ //
- કર્મોના વશ થઈને ત્રસજીવ પૃથ્વીકાયાદિ સ્થાવર યોનિઓમાં અને સ્થાવર જીવ ત્રસ યોનિયોમાં ઉત્પન્ન થાય છે અથવા બધી યોનિ વાળા જીવ રાગ - દ્વેષથી યુક્ત થઈને સ્વયંના કરેલ કર્મોના અનુસાર ભિન્ન ભિન્ન યોનિયોમાં ઉત્પન્ન થતા રહે છે. આ જગતમાં વાળ-માથાનાવાળના અગ્રભાગ જેટલો એક પણ પ્રદેશ રહેલો નથી કે જ્યાં જીવે અનેક વાર જન્મ - મરણ ન કર્યા હોય || ૧૪ /
જે પુરૂષ દ્રવ્યથી અને ભાવથી ઉપધિ સહિત હોય છે તે નિશ્ચયથી ખરેખર
શ્રી બાવાર સૂત્ર/999969696969696969696969(રૂ૦૭