________________
(કવલ) હિંસા નથી કરતા પરંતુ તેઓ ગરિણાવાળું - અદત્તાદાન (ચોરી) નું પણ સેવન કરે છે. '
ભાવાર્થ - પાણી-જલકાય (અપકાય) ના જીવોની સમ્પત્તિ છે. તે તમોને આપતા નથી. પરંતુ અજ્ઞાની જીવો તેની પાસેથી જબરદસ્તીથી છીનવી લે છે. એટલે સચિત્ત જલનો ઉપભોગ કરવાવાળા અદત્તાદાનના પણ દોષી છે. તે ર૬ //
भावार्थ :- जल, जलकाय, के जीवों की सम्पत्ति है । वे उसे देते नहीं है किन्तु अज्ञानी जीव उनसे जबरदस्ती छीनते हैं । अतः सचित्त जल का उपभोग करने वाले अदत्तादान के भी दोषी बनते हैं ॥ २६ ॥ साम्प्रतमेतद्दोषद्वयं स्वसिद्धान्ताभ्युपगमद्वारेण परः परिहारायाह
कप्पइ णे कप्पइ णे पाउं अदुवा विभूसाए ॥ २७ ॥ कल्पते नः कल्पते नः पातुं, अथवा विभूषायै इति ॥ २७ ॥
ગન્યથાર્થ- અન્યતીર્થિ સચિત્ત (કાચું) પાણી પીએ છે. હાથ-પગ ધોવે તથા સ્નાન કરે છે. જો કોઈ તેઓને કહે કે આમ ન કરવું તો તેઓ જવાબ આપે છે કે જે - અમોને પni - સચિત્ત પાણી પીવું ૫ - કહ્યું છે સહુવા - અથવા વિભૂતાઈ - પાણીથી હાથ-પગ ધોવા, સ્નાન કરવું, વસ્ત્ર આદિ ધોવા વાડું - કહ્યું છે. (ખપે
ભાવાર્થ :- અમોને સચિત્તજલે કહ્યું છે તેનાથી હાથ-પગ ધોવા, સ્નાન કરવું આદિ કહ્યું છે. એવું કથન અન્યતીથિયોનું અજ્ઞાનમૂલક અને મિથ્યા છે. / ૨૭ II
. भावार्थ :- अन्यतीर्थि कच्चा (सचित्त) जल पीते है, उससे हाथ-पैर धोते है, स्नान करते है, यदि कोइ उनसे ऐसा न करने के लिए कहता है तो वे उत्तर देते है कि हम लोगो को कल्पता है, यह उपरोक्त कथन अज्ञानमूलक एवं मिथ्या है ॥ २७ ॥ एवं ते परिफल्गुवचसः परिव्राजकादयो निजसिद्धान्तोपन्यासेन मुग्धमतीन्विमोह्य किं कुर्वन्तीत्याह
પુરો સર્જ્યોદિ વિવતિ ૨૮ | पृथक् पृथक् शस्त्रैर्विकुट्टन्ति-जीविताद् व्यपरोपयन्तीति ॥ २८॥
અન્યથાર્થ અન્યતીર્થિ દો - અલગ અલગ સત્યેટિં - શસ્ત્રો દ્વારા વિતિ - અપકાયના જીવોની હિંસા કરે છે.
ભાવાર્થ :- અન્યતીર્થિયો વિવિધ પ્રકારના શસ્ત્રો દ્વારા અપૂકાય (પાણી) ના જીવોની હિંસા કરે છે. તે ૨૮ //
શ્રી બાવાર સૂત્રણ9999999999999999