Book Title: Acharang Sutram Pratham Shrutskandh
Author(s): Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 335
________________ कुमारादयो हत्वा हत्वा पांशुमुष्ठ्यादिभि - वहवश्चक्रन्दुः हलवोलं चक्रुः ॥ ५ ॥ शयनेषु - वसतिषु गृहस्थतीर्थिक - व्यंतिमिश्रेषु स्त्रियस्तत्राऽसौ परिज्ञाय मोक्षमार्गाऽर्गलाभूताः । सागारिकं मैथुनं न सेवेत । स स्वयं वैराग्यमार्ग प्रवेश्य ध्यायति ॥ ६ ॥ ये केचन इमे आगारस्थाः । गृहस्थास्तैर्मिश्रीभावमुपगतोऽपि मिश्रीभावं प्रहाय स ध्यायति । पृष्टोऽपि नाभिभाषते स्म गच्छत्येव मोक्षपथं नातिवर्तते ऋजुः ॥ ७ ॥ न सुकरमेतदेकेषां यन्नाभिभाषते चाऽभिवादयतः । हतपूर्वश्च જૈનૂષિતપૂર્વછાડત્યપુર્વે - પુષ્કરીને અનર્થે II & I વિશ્વ - અન્યથાર્થ - ૯ - આના પછી પરિસિં - રસી - પુરૂષના પરિમાણના સમાન પરિમાણવાળા તિમિત્તિ - તિછ ભાગની ઉપર જવું - દૃષ્ટિ રાસગ્ન - લગાડીને ગંતસો - તેના મધ્યમાં ધ્યાન રાખતા એવા ભગવાન - શાય? - ઈર્યાસમિતિપૂર્વક ગમન કરતા હતા ગહ - આના પછી વડુમીયા - આ પ્રકારે જતા પ્રભુને દેખીને ભયભીત બનેલા એવા તે - તે હવે - ઘણા બાળકો સંહિયા - એકત્રિત થઈને હંતા હંતા, - પ્રભુને માર મારીને રિંતુ - બીજા બાળકોને બૂમો પાડતા હતા ૫ | જ્યારે ક્યારેક તે – પ્રભુને વિમિત્તેદિ - વ્યતિમિશ્રિત એટલે કે ગૃહસ્થ અને અન્યતીર્થિયોથી સંયુક્ત સહૈિ - શય્યા અર્થાત્ સ્થાન પ્રાપ્ત થઈ જતું અને તત્ય - તે જગ્યાએ સ્થીળો - સ્ત્રિયો જો મૈથુનાદિની પ્રાર્થના કરતી તો છે- પ્રભુ તે પાય - જાણીને એટલે જ્ઞપરિજ્ઞાથી શુભ ગતિને બાધક સમજીને પ્રત્યાખ્યાન પરિણાથી તેનો ત્યાગ કરતા એવા સાથે - મૈથુનનું જ સેવે - સેવ - સેવન કરતા નહોતા તે - તે સાં - સ્વયં, પોતે સિયાં - સ્વયંના આત્માને વેરાગ્યમાર્ગમાં પ્રવિષ્ટ કરીને લાડ - ધર્મ - શુક્લધ્યાન બાતા હતા. II૬ / - વે - જે છે - કોઈ ફરે - આ માલ્યા - ગૃહસ્થ છે, તેઓના ગીરીબાવં - સંસર્ગને પહા - છોડીને સે - તે ભગવાન શા - શુભધ્યાન ધરતા હતા. પુણો વિ - તેઓ દ્વારા પૂછાયેલ છતાં માલિતુ - બોલતા નહોતા, પરંતુ - તેઓ સ્વયંના કાર્યને માટે ચાલતા જ હતા. અંબૂ - સંયમાનુષ્ઠાનમાં તત્પર ભગવાનું બાફવત્તડું - મોક્ષમાર્ગનું ઉલ્લંઘન નહોતા કરતા . ૭ II પડ્યું - આ સિ - બીજા સામાન્ય પુરૂષોને માટે જો સુર - સરળ વાત નથી કે મવાયના - વંદન કરવાવાળા સાથે મારે - બોલે નહીં, તથા સામુહિં - લપુoોર્દિ - પુણ્યરહિત એટલે કે પાપી - અનાર્ય પુરૂષો દ્વારા હિં - દંડા આદિથી દયપુ - મારવા છતાંપણ 7 - અને તૂરિયy - છેદન-ભેદન કરવા છતાં પણ ક્રોધિત ન થાય અને ચિત્તને વિકાર રહિત રાખે || ૮ || (૨૦૨)થ00થ000000000000 શ્રી બાવાર સૂત્ર

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372