Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 13
________________ પરમાત્માની પ્રાપ્તિ : કોઈ વાર અતિ તૃષામાં પાણી વિના ગુંગળામણ અનુભવી છે? કઈ વાર અતિ તાપમાં પવન વિના શું ગળામણ અનુભવી છે? કોઈ વાર અતિ સુધામાં આહાર વિના તીવ્ર ગુંગળામણ અનુભવી છે ? પરમાત્મતત્વ વિના... પરમાત્મતત્વની પ્રાપ્તિ વિના... આપણને તીવ્ર બેચેનીને અનુભવ છે ? જ્યારે આપણે પરમાત્મતત્વ વિના ક્ષણવાર પણ સુખચેન નહિ અનુભવીએ ત્યારે અ૯પ ક્ષણોમાં જ આપણને પરમાત્મતત્વની પ્રાપ્તિ થશે. | પરમાત્મતત્વની પ્રાતિ સિવાય જ્યારે આપણને કેાઈ જ ઝંખના નહિ રહે ત્યારે આપણે પરમાત્મતત્વની પ્રાપ્તિના સખત પુરૂષાથ" કરી શકીશું. પ્રીતિ : હે દેવ ! કૃપાનાથ ! હું આપની સાથે પ્રીતિને સંબંધ બાંધી શકું, એનો કોઈ ઉપાય મને બતાવે ! વિશ્વ સાથેની સેવાધિક પ્રીતિથી વિરક્ત બનવું છે... તે ધન્ય દિવસ જેવા હું ચાહું છું ! હું જાણું છું આપ વિશ્વથી પર છે. હું જ્યાં સુધી વિશ્વથી પર ન બનું ત્યાં સુધી મારી આપની સાથે સંબંધ થઈ શકે નહીં, જગતની પ્રીતિમાં ફસાયેલાને મુક્ત કરો ! એ કામ આપતું નથી ? - મારા પર પ્રીતિ કરનારને હું ચાહું છું. એ મને ચાહવાના ડાળ કરે છે...હું એની કપટલીલા જાણી શક્તા નથી.. હું એને મારૂ હદય આપી દઉં છું....મારા હદયના ટુકડા થઈ જાય છે. - મારા હૃદયેશ ! પ્રાણેશ ! મારી આવી કરૂણ સ્થિતિ આપ જુઓ છો....જાણે છે....છતાં મારી ઉપેક્ષા કેમ કરો છો? આપ મારા પર કામણ કરે...હું આપને બની જાઉં !.... હું આપને જ જઉં....આપના સિવાય મને કંઈ જ ન દેખાય ! આત્મસ વેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 134