Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 96
________________ માછલું અને મનુષ્ય આપણે ભવસાગરમાં છીએ. ' પણ સાગરમાં માત્ર મનુષ્ય જ હોય, તેવું નથી, માછલાં પણ હાય છે. મનુષ્ય તો સાગરમાં હોય છતાં સાગરના કિનારે જ તેનું લક્ષ હોય છે. અને તેથી સાગરના કિનારે પહોંચાડનાર સ્ટીમરની તે તલાશ કરતા હોય છે. પોતાને કેાઈ સહિસલામત કિનારે લઈ જાય તે સતત ઝંખતા રહે છે. છે જ્યારે માછલાને કદીય સમુદ્રની બહાર નિકળવાનું ગમતું નથી ! એને કોઈ પકડવા આવે અને એને ખબર પડે તો તે ભાગી જવાનું ! E આપણે આપણી જાતને કેવી માનીએ છીએ ? શુ - આપણે મનુષ્ય છીએ ? શું આપણું વતન અને આપણા વિચાર માછલાના વતન અને વિચારને અનુસરતા નથી ? છે. આપણે ભવસાગરમાંના માછલા છીએ કે મનુષ્ય ? પNT 0 0 0 0 0 0 0 0 આત્મસ વેદન ८१ www.jainelibrary Jalin Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134