Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 115
________________ પતનની ઉંડી ખીણમાંથી નીકળીને ઉન્નતિની ટોચે પહેાંચેલા કોઈ આત્માને તું જુએ છે ત્યારે શુ વિચાર આવે છે? ‘એના પુણ્યના ઉદય....આપણા પાપનેા ઉદય....’ આમ મન મનાવી તે લેતા નથી ને? જો એ રીતે મનને મનાવી લઇશ તે તુ' ઉન્નતિના ચઢાણનુ' એકાદ પગથિયું પણ નહીં ચઢી શકે! ઉન્નતિના ઉપાય : તું એ વિચાર કે એ પતનની ઊંડી ખીણમાંથી કેવી રીતે નીકળ્યેા ? એણે નીકળવા માટે કાના સહારા લીધે ? તુ એને મળીને, એ ઉન્નતિની ટોચે કેવી રીતે પહોંચ્યા, એની રસભરી અને રામાંચક વાત સાંભળ. બસ, પછી તું પણ એ રીતે પ્રયત્નમાં લાગી જા. ઉન્નતિની ટોચે જરૂર પહોંચીશ. ૧૦ Jain Education International For Private & Personal Use Only આત્મસ વેદન www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134