Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 34
________________ ભવ૬૫ માને કે કોઈ દુષ્ટ પુરૂષાએ તમને બેભાન બનાવી દીધા અને એક કૂવામાં નાખી દીધા. બે-ચાર કલાક પછી તમને ભાન આવ્યું. “અરે, હું' અહીં કૂવામાં કયાંથી ? મને અહીં કાણે પટકી દીધા !?? આ વિચાર આવે કે નહીં ? આ વિચારની સાથે બીજે વિચાર-“હવે મારે આ કૂવામાંથી કેવી રીતે બહાર નિકળવું ??? પણ આવે ને ? તમારી દષ્ટિ કૂવામાં લટક્તા એક દોરડા પર પડે....કે તુરત કે આનંદ થાય ? તેમાં વળી તમે કૂવા ઉપર જોયું તે એક કરૂણાવંત પુરુષ તમને બહાર કાઢવા ઊભા છે! ત્યારે તે કેટલા બધા હર્ષ ? કૂવામાં પટકાઈ પડવાથી તમારું શરીર દુ:ખે છે. માથામાંથી લેાહી પણ ટપકી રહ્યું છે.... છતાં તમે તુરત દેરડું પકડીને ઉપર ચઢવાનો પ્રયત્ન કરવાના ને ? || શું સંસાર કૂવો છે, એવું ભાન થયું છે ? “ આ સંસારમાં... આ પાપમય સંસારમાં હું કેવી રીતે ફસાયા ? હવે મારે કેવી રીતે બહાર નિકળવું??? આ વિચાર આવે છે ? બહાર નિકળવા માટે બેબાકળા બની ગયા છે ? A | | જુઓ, આ સંસારકૂપમાંથી બહાર નિકળવા માટે પરમકૃપાળુ પરમાત્માએ ધર્મસાધનાના દારડાં લટકાવેલાં છે. તેને પકડી લઈ ઉપર ચઢવાને પુરુષાર્થ કરે. કૂવા ઉપર પરમ કારૂણિક સાધુ પુરુષે તમને સહાય કરવા ઊભેલા છે. તેમને જોઇને કેટલા હષ થાય છે ? પ્રશ્ન એ છે : સંસારના... ભવના કૂવામાંથી બહાર નિકળેવું છે ? આત્મસંવેદન Jain Education national FOR Private Personal use only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134