Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
કર્મનિજ રા
કર્મોની નિજા કર્યા વિના આત્મસ્વરૂપ નહીં જ પ્રગટે. જે તું આત્માથી કે આત્મસ્વરૂપને રાગી છે તે તારે કમેના ક્ષય કરવો જ પડશે. પાપકર્મોનો અને પુણ્યકર્મોને – સવ કમનો ક્ષય કરવો પડશે. | કર્મોની નિજાના ઉપાય જાણે છે ? તું એ ઉપાય જાણુ અને ક્ષય કરવાનો પુરુષાર્થ કર. તપશ્ચર્યા એ કમક્ષયને ક્રિયાત્મક માગ છે જ્યારે ધમયાન અને શુકલધ્યાન એ કમક્ષયને ભાવાત્મક માગ છે. આ બંને માગનું ચિત અવલંબન લઈને કમક્ષય કરતે ચાલ. અલબત્ત, તારે તો પુરુષાર્થ જ કરવાનો છે, કર્મક્ષય સ્વયમેવ થતો જશે, અનન્ત જન્મનાં બાંધેલાં કમે એક જન્મમાં નિજ રી શકે ! એક જન્મમાં બાંધેલાં કમે અસંખ્ય જન્મમાં ન નિજરે....આવું બની શકે.
જાગ્રત થા. પ્રમાદનો ત્યાગ કર. અને કર્મક્ષયનો પુરુષાર્થ આરંભી દે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134